સાથ સમયનો
. .સાથ સમયનો તાઃ૨૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે જીવી જાય જીવને ગતજન્મના કર્મથી દેહમળે,જે આગમન વિદાયથી મેળવાય ....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય. અજબકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવના દેહને મળતી જાય પાવનરાહ મળે જીવના મળેલ દેહને,જે માનવદેહથી જન્મ લઈ જાય જગતમાં હિંદુધર્મને પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય ભારતદેશની ધરતીને પાવન કરવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય ....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય. જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનીસાથે લઈ જાય જન્મમરણ એ જીવના દેહને મળે,ના કોઇથીય કદી દુર રહીને જીવાય ભગવાનની પવિત્ર કૃપામળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય મળેલદેહને પ્રભુની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં સમયનોસાથ મળી જાય ....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય. #############################################################