May 23rd 2022
. .હરહર મહાદેવ
તાઃ૨૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપાળુ શક્તિશાળી શંકરભગવાન,વ્હાલથી હરહર મહાદેવ કહેવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
ભારતનીભુમીને પવિત્રકરવા,પરમાત્માએ જન્મલીધો જે ભોલેનાથ કહેવાય
ભગવાને અનેકદેહથી જન્મલઈ,ધર્મની જ્યોતથી જીવને પાવનરાહે લઈજાય
પવિત્રકૃપાની કેડી પકડીને ચાલતા,હિમાલયની પુત્રી પાર્વતીને પરણી જાય
શ્રધ્ધારાખીને શંકરભગવાનની ભક્તિ કરતા,બમબમભોલે મહાદેવથી પુંજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાંજ ભગવાન થયા,સોમવારે ૐનમઃ શિવાયથી પુંજાય
પવિત્ર પ્રેમ મળ્યો પત્નિપાર્વતીનો,એ સંતાન શ્રીગણેશ,કાર્તિકેય આપી જાય
દીકરી અશોક્સુંદરી જન્મી જાય,માનવદેહને હિંદુ ધર્મમાં ભક્તિકરી પુંજાથાય
ભગવાનને દેવદેવીઓથી જન્મલીધો,જે જીવને મળેલમાનવદેહનેસુખઆપીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જે ભારતમાં પ્રભુનાદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
ભોલેનાથના પવિત્ર શ્રીગણેશ છે,જેમની હિંદુધર્મમાં દરેકપ્રસંગમાં પુંજા કરાય
શ્રી ગણેશ એ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,જે ભાગ્યવિધાતા કહેવાય
પવિત્ર સંતાનથયા જે શુભઅનેલાભથી ઓળખાય,જેની પવિત્રદેહથી પુંજાથાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
################################################################
No comments yet.