પાવનકૃપાએ મળે
. પાવનકૃપાએ મળે તાઃ૩૧/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં મળેલમાનવદેહને પરમાત્માની,પાવનકૃપા જીવનમાં મળી જાય કુદરતની પવિત્રકૃપા સમયે માનવદેહને,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય .....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય. લાગણી માગણીને જીવનમાં દુરરાખી જીવતા,ના મોહમાયા અડી જાય જ્ગતમાં નાકોઇનીય તાકાત કે સમયને,દુર રાખીને જીવન જીવી જાય મળેલમાનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે સમયસાથે દેહને લઈજાય પરમાત્માની પવિત્રકૃપાથી જીવના દેહને,પવિત્ર કર્મનો સાથ મળી જાય .....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય. જગતમાં સુયદેવની પાવનકૃપાએ,સવારે પ્રભાતમળે સાંજે રાતમળી જાય અદભુત કૃપાળુ સુર્યદેવછે જેમના પ્રભાતે દર્શનકરી અર્ચનાથી વંદનકરાય મળેલમાનવદેહને પભુનીકૃપા,સમયનીસાથે લઈજાયઅંતે મુક્તિઆપી જાય અવનીપરના જીવનાઆગમનવિદાયને,કૃપાએ જન્મમરણથી બચાવી જાય .....એ અદભુત કૃપા પ્રભુની કહેવાય,જે મળેલ માનવદેહને સમયથી સમજાય. ################################################################