November 5th 2022
***
***
. અદભુતકૃપા કુદરતની
તાઃ૫/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,જે નિરાધાર દેહથીય બચાવી જાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા કહેવાય,જે જીવનમાંરાહ આપી જાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જે જીવનમાં કર્મનીરાહ આપી જાય
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,એ સમય સમજીને ચલાવી જાય
ભગવાનની અદભુતકૃપા મળેલમાનવદેહપર,જે ઘરમાં પ્રભુનીપુંજા કરાવીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
અનેક પવિત્રકૃપા મળે મળેલ માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી ભક્તિ દઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો જેમાં ભગવાન,અનેકપવિત્ર દેહથી જન્મીજાય
પરમાત્માના દેહની ઘરમાંશ્રધ્ધારાખીને,ધુપદીપ પ્રગટાવી પછી આરતીકરાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલમાનવદેહને,જે પવિત્રકર્મની રાહઆપીજાય
....સમયને સમજીને મળેલમાનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા કૃપા મેળવાય.
###################################################################
No comments yet.