November 10th 2022
***
***
. કૃપા મળી માતાની
તાઃ૧૦/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં સમયનીસાંકળ સમજીને પકડી જીવતા,પરમઈમાત્માની પવિત્રકૃપા જાય
જીવને મળેલ માનવદેહને જગતપર કર્મનોસંબંધ,જે સમયની સાથે લઈ જાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મની પવિત્રરાહ મળી,જે હિંદુધર્મના મંદીર બનાવી જાય
જન્મમ્રરણનો સંબંધ જીવને અવનીપર,જે જીવને મળેલદેહને કર્મ કરાવી જાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જે શ્રધ્ધાથી ભક્તિ આપીજાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
માતા સરસ્વતીની માનવદેહને પ્રેરણાજે પકડેલ કલમથી મગજ સચવા[ જાય
કલમની પવિત્રરાહમળે જે માતાની પવિત્રકૃપા થાય,જે કલમપ્રેમયો મળીજાય
માતાની પાવનકૃપામળે નિખાલસમાનવદેહને,જે સમયસાહે મગજ સાચવીજાય
કલમપ્રેમીઓને મળેલ પ્રેરણા,જે કલમથી થયેલ અનેકરચનાથી કલાને સચવાય
.....પવિત્ર કલમનીમાતા સરસ્વતીની,પથીવિત્રકૃપા મળે જે પવિતકલમથી લેખ લખાય.
####################################################################
No comments yet.