November 15th 2022

પવિત્રપ્રેમ મળે જીવનમાં

 ******
.       પવિત્રપ્રેમ મળે જીવનમાં        

તાઃ૧૫/૧૧/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ    

સમયની સાંકળથી ના છટકાય માનવદેહથી,એ કુદરતની અદભુતલીલા કહેવાય
અવનીપરનુ આગમનજીવનુ જે જન્મથી દેખાય,જીવનુ દેહથી આગમન થઈજાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
માનવદેહમળે જીવનેસમયે જે પવિત્રપ્રભુકૄપા કહેવાય,એનિરાધારદેહહી બચાવીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
જગતમાં જીવને માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અદભુતલીલાએ જીવને નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી અવાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
માનવદેહને પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પરમાત્માની પુંજા કરાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથીમળી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જીવને કૃપાએ માનવદેહ મળે,જેને પરમાત્માની પ્રેરણા મળે જે પ્રભુને પારખી જાય
શ્રધ્ધારાખીને જીવન જીવવા પ્રભુની પ્રેરણાથીજ,ઘરમાં ધુપદીપ કરીનેજ વંદન કરાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જ્યાં માનવદેહપર હિંદુધર્મની કૃપાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા પ્રભુપુંજાકરાય,જે જીવનમાં સુખઅનેપ્રેમ આપીજાય
જીવનાદેહને પવિત્ર પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્ર પ્રેમીઓનો પ્રેમ મળીજાય
જીવનમાં ના આશા અપેક્ષા અડે પ્રભુકૃપાએ,કે નાકોઇ મોહમાયાનો સ્પર્શ થઇજાય
.....પરમાત્માની પાવનલીલા એ સમયની,જે પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
#####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment