November 22nd 2022

પવિત્રકર્મની રાહ

***માત્ર ફોર્માલિટી નહીં, ચારિત્રશુદ્ધિ થયા વગર ધર્મ થઈ શકતો નથી | નવગુજરાત સમય***
.            પવિત્રકર્મની રાહ

તાઃ૨૨/૧૧/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધાભક્તિથી પરમાત્માની પુંજાકરતા,જીવને મળેલદેહને પવિત્રકર્મની રાહ મળી જાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહે દેહને,એ પાવનરાહે જીવનાદેહને સુખજ આપી જાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
સમયે જીવને અવનીપર માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મનોસંગાથ મળીજાય
પ્રભુની પાવનકૃપા મળે મળેલ માનવદેહને,જે જીવનમાં સત્કર્મની રાહે કર્મ કરાવી જાય
જીવના ગતજન્મના દેહના કર્મથી પ્રભુકૃપાએ,અવનીપર માનવદેહથી આગમન થઈજાય
મળેલમાનવદેહને જીવનમાં પરમાત્માની ભક્તિકરતા,પવિત્રરાહે પ્રભુકૃપાએ જીવનજીવાય 
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
ભગવાનના અનેકદેહની શ્રધ્ધાથી ભક્તિકરવા,ભારતમાં અનેકદેહથી જન્મી કૃપા કરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મજ કહેવાય,જે પવિત્રભારતદેશથી મળેલમાનવદેહ પ્રેરણામળીજાય
અવનીપર જીવને મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે ગતજન્મના થયેલકર્મથી દેહ મેળવાય
નાકોઇ પવિત્રરાહ મળે જીવને મળેલદેહને,એ ગતજન્મના દેહના કર્મથી અનુભવ થઈજાય
....જગતમાં પવિત્રકૃપાળુ પરમાત્મા છે,જે ભારતદેશમાં જન્મલઈ હિંદુધર્મની રાહ આપી જાય.
*************************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment