November 23rd 2022

પવિત્ર ભગવાનની કૃપા

 ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવાર ના શુભ દિવસે કરી લો આ વિશિષ્ટ ઉપાય..
.           પવિત્ર ભગવાનની કૃપા

તાઃ૨૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલ માનવદેહને અનેકરાહ મળીજાય,ભક્તિરાહ એપ્રભુકૃપા કહેવાય  
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સંબંધ મળે,ના મળેલદેહથી કદી દુર રહેવાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
માનવદેહના જીવને ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મથી ધરતીપર જન્મી જાય
અવનીપરનુ આગમન જીવનુ સમયસાથે લઈ જાય,નાકોઇ જીવથી દુર રહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે નિરાધારદેહથીજ દુર રાખી જાય 
જીવને મળેલદેહને પ્રભુપર શ્રધ્ધારાખીણે જીવતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
જીવને સમયે મળેલમાનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવાય 
જીવનાદેહને સમયની સમજણમળે,જ્યાં પ્રભુની ભક્તિકરી જીવતાદેહને સમજાય 
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,ધુપદીપકરીનેજ પ્રભુને વંદન કરાય
પુંજા કરતા નાકોઇ અપેક્ષા રાખતા જીવનમાં,પવિત્ર ભગવાનની કૃપામળી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
########################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment