September 8th 2023
	 
	
	
		 ***** *****
.          બજરંગબલી જય હનુમાન 
તાઃ૮/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્રકૃપાળુ શક્તિશાળી બજરંગબલી હનુમાન,શ્રીરામના પવિત્રભક્ત કહેવાય
હિંદુધર્મમાં પવિત્રભક્ત શ્રીરામના થાય,જે રાજા રાવણની લંકાનુદહન કરીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
પરમશક્તિશાળી હનુમાન શ્રીરામસીતાજી સંગે,ભાઈ શ્રીલક્ષ્મણને વંદનકરીજાય
રામનાભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,હવામાંઉડીને પવિત્રભશ્મલાવીજાય  
ભારતદેશમાં પરમાત્માના પવિત્રદેહથી જન્મી જાય,જે પવિત્ર શ્રીરામથી પુંજાય
પવિત્રપત્ની શ્રીરામના સીતામાતા કહેવાય,હિંદુધ્ર્મમાં શ્રીસીતારામથીવંદનથાય 
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે જગતમાં,જેમની શ્રધ્ધાથી ભક્તિકરતાકૃપા મળે
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,જે પવિત્રજીવનઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી દેહમળે,જેને જીવનમાંપ્રભુનીભક્તિકરતામુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
*****
.          બજરંગબલી જય હનુમાન 
તાઃ૮/૯/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
પવિત્રકૃપાળુ શક્તિશાળી બજરંગબલી હનુમાન,શ્રીરામના પવિત્રભક્ત કહેવાય
હિંદુધર્મમાં પવિત્રભક્ત શ્રીરામના થાય,જે રાજા રાવણની લંકાનુદહન કરીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
પરમશક્તિશાળી હનુમાન શ્રીરામસીતાજી સંગે,ભાઈ શ્રીલક્ષ્મણને વંદનકરીજાય
રામનાભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,હવામાંઉડીને પવિત્રભશ્મલાવીજાય  
ભારતદેશમાં પરમાત્માના પવિત્રદેહથી જન્મી જાય,જે પવિત્ર શ્રીરામથી પુંજાય
પવિત્રપત્ની શ્રીરામના સીતામાતા કહેવાય,હિંદુધ્ર્મમાં શ્રીસીતારામથીવંદનથાય 
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
જગતમાં પવિત્રધર્મ ભારતદેશથીમળે,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય 
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે જગતમાં,જેમની શ્રધ્ધાથી ભક્તિકરતાકૃપા મળે
જન્મથી મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસાથમળે,જે પવિત્રજીવનઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી દેહમળે,જેને જીવનમાંપ્રભુનીભક્તિકરતામુક્તિમળીજાય
.....હિંદુધર્મના પવિત્ર ભગવાન શ્રીરામ થાય,જેમની પવિત્રસેવા અંજનીપુત્ર કરી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@