December 23rd 2023

શ્રધ્ધાનો સંગાથમળે

*****aprial data title padva*****
.             શ્રધ્ધાનો સંગાથમળે            

તાઃ૨૩/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
   
પવિત્રકૃપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય 
જીવને જન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મલે.જે મળેલદેહને પવિત્રકર્મ કરાવીજાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધા ભક્તિ આપીજાય 
પવિત્રકૃપા ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જે ભગવાનની કૃપાએ,ભારતદેશથી પ્રેરણા કરી જાય
પરમાત્મા સમયે ભારતદેશમાં દેવઅનેદેવીઓથી,જન્મલઈ દેશને પવિત્રકરીજાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે પવિત્રકર્મથી અનુભવાય
માનવદેહને સમયનીસાથેચાલવા પ્રેરણામળે,ના આશાઅપેક્ષા જીવનમાંઅડીજાય
પવિત્રધર્મમાં માનવદેહને સમયે રાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાઇ જાય
ભગવાનની કૃપાએ ભારતદેશથી પ્રેરણા મળે,જે ઘરમાં ધુપદીપથી પુંજાય કરાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે જીવને જન્મમરણથીમુક્તિઆપીજાય
ભારતદેશજ પવિત્રદેશ છે,જ્યાં જીવને અવનીપર આગમનવિદાયથી અનુભવથાય 
ભગવાનની કૃપાએ જગતમાં પવિત્ર હિંદુમંદીર થયા,જ્યાં શ્રધ્ધાથીજ દર્શન કરાય
હિંદુધર્મજ પવિત્રધર્મ છે જયાં માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાય
....અદભુતલીલા અવનીપર પરમાત્માની કહેવાય,જે દેહને સમયથીજ સમજાઇ જાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment