January 8th 2024
*****
*****
. નામાગણી નામોહમાયા
તાઃ૮/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્ર અદભુતકૃપા કહેવાય,જે જીવને મળેલદેહને સ્પર્શી જાય
મળેલ માનવદેહની માનવતાજ પ્રસરે જીવનમાં,એ પવિત્રરાહે જીવાડી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ સમયે,નાકોઇ જીવથી કદીદુર રહેવાય
પ્રભુની પાવનકુપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બહાવી જાય
જીવને ગતજન્મનાદેહના કર્મથી જન્મ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
એ અવનીપર પરમાત્માની પ્રેરણા,પવિત્રભારતદેશથી માનવદેહને પ્રેરી જાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
જીવનામળેલદેહને ભગવાનની પવિત્રપ્રેરણામળે,જે દેહને ભક્તિરાહઆપીજાય
પરમાત્માની પાવનકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજાકરાય
મળેલદેહને પ્રભુકૃપાએ નામોહમાયા કે કોઇમાગણી,સમયે જીવનમાંઅડીજાય
હિંદુધર્મનીપવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,એ દેહને ઘરમાંજ ભક્તિ કરાવીજાય
.....જીવનમાં સમયે નામાગણી કે નામોહમાયાની સાંકળઅડે,એ પ્રભુકૄપા કહેવાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
No comments yet.