September 13th 2023
***
***
. પવિત્રસંગ મળે પ્રેમનો
તાઃ૧૩/૯/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપામળે પરમાત્માની માનવદેહને,જે જીવનમાં દેહનેપવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણાનો સંગમળે ભગવાનનો,એ જીવના મળેલમાનવદેહને સુખ આપીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધમળે,એ જીવને અનેકદેહથી જન્મથીમેળવાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,સમયે નિરાધારદેહથી બચાવીજાય
ગતજન્મના માનવદેહનાકર્મથી જીવનુઆગમનથાય,જે પ્રભુનીકૃપા દેહને મળતીજાય
ભગવાનની પવિત્રકૃપા જીવનેમળે,એ નિરધાર પ્રાણીપશુજાનવરપક્ષીથી બચાવીજાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
અવનીપર મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણાએ,જીવનમાં સમયનોસાથ મળીજાય
દેહને સમયે ઉંમરનો સાથમળે,જે બાળપણ જુવાની અને ઘેડપણથી અનુભવ થાય
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણાનો સાથ મળે,જે માનવદેહને હિંદુધર્મથૉપ્રેરી જાય
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
.....જગતમાં અદભુતકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે ભારતદેશથી પવિત્ર પ્રેરણા કરી જાય.
#####################################################################
No comments yet.