November 6th 2022
	 
	
	
		 .           ના પવિત્રઅપેક્ષા
તાઃ૬/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
કળીયુગની અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં શ્રધ્ધાથી,મળેલ દેહને કૃપાથી પ્રેરણા મળી જાય 
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
અવનીપર માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય 
જીવને જન્મથી આગમનવિદાય મેળવાય,માનવદેહ એનિરાધારદેહથી બચાવી જાય
જગતમાં મળેલ માનવદેહને દીવસની સવારસાંજને,સમજીને પવિત્ર જીવન જીવાયં
જીવનમાં શ્રધ્ધાએ પરમાત્માનીકૃપા મળે,નાકોઇજ પવિત્ર અપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
પવિત્રરાહે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરી,દેવદેવીના દેહની આરતી  ઉતારાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહ પર,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયૉ,જ્યાં પ્પમાત્મા જન્મથી માનવદેહપર કૃપા કરીજાય
એ અદભુતલીલા પ્રભુની કહેવાય ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવી જાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
***********************************************************************
.           ના પવિત્રઅપેક્ષા
તાઃ૬/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ    
કળીયુગની અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં શ્રધ્ધાથી,મળેલ દેહને કૃપાથી પ્રેરણા મળી જાય 
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
અવનીપર માનવદેહને ભગવાનની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય 
જીવને જન્મથી આગમનવિદાય મેળવાય,માનવદેહ એનિરાધારદેહથી બચાવી જાય
જગતમાં મળેલ માનવદેહને દીવસની સવારસાંજને,સમજીને પવિત્ર જીવન જીવાયં
જીવનમાં શ્રધ્ધાએ પરમાત્માનીકૃપા મળે,નાકોઇજ પવિત્ર અપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
પવિત્રરાહે ઘરમાં ધુપદીપ પ્રગટાવીને પુંજા કરી,દેવદેવીના દેહની આરતી  ઉતારાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહ પર,જે ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈ જાય
જગતમાં પવિત્ર ભારતદેશ થયૉ,જ્યાં પ્પમાત્મા જન્મથી માનવદેહપર કૃપા કરીજાય
એ અદભુતલીલા પ્રભુની કહેવાય ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવી જાય
.....જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જે પવિત્રકર્મનીરાહે જીવન જીવાડી જાય.
***********************************************************************
 
	 
	
	
 
	No comments yet.