August 24th 2011

વાંધો ક્યાં?

.                  .વાંધો ક્યાં?

તાઃ૨૪/૮/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જન્મ મળતાં દેહ મળે છે.કયો એ જીવના કર્મ પ્રમાણે મળે છે.
માનવ જન્મ મળે તો તે જીવને પરમાત્મા તક આપે છે જે ઉધ્ધાર કરી શકે.
માનવીના જીવનમાં ધણા પ્રસંગો એવા મળે છે જેમાં બીજી વ્યક્તિઓને વાંધો હોય છે.
……..જે માર્ગદર્શન આપે છે….
* સંતાન તરીકે તમે માબાપની સેવા ન કરો તો………
* માતાના પ્રેમને મેળવી તમે સંસ્કાર ન સાચવો તો…….
* પિતાનો પ્રેમ પામવા તેમણે બતાવેલ સાચી રાહ પકડીને ન ચાલો તો……..
* પ્રભુનો પ્રેમ અને કૃપા મેળવવા સાચી ભાવનાથી તમે ભક્તિ ન કરો તો…….
* પત્નીને પતિનો અને પતિને પત્નીનો સાચા સહવાસથી સાથ ન આપો તો…….
* સંતાનની ભુલને સુધારવા તેને જીવનમાં સદમાર્ગે દોરવા માર્ગદર્શન ન આપો તો……
* દેખાવની દુનીયાથી બચવા અને માનવજીવનની સાર્થકતામાં દોરવણી ન આપો તો……
* જીવનમાં મારુ અને તારુમાં ભેદભાવ રાખી જીવતા હો તો ……….
* સંજોગ અને સમયને જો તમે પકડીને ન ચાલો તો……….
* મોહ માયા અને કળીયુગની સાથે જો જકડાઇ રહેશો તો………
* સંતાનને જીવનની સાચી કેડી પકડાવી તમે સાથ નહીં આપો તો…….
* માળાના દરેક મણકે તમે પરમાત્માનું સ્મરણ નહી કરો તો………
* માનવ જીવનની કેડીને તમે પવિત્ર રાખી પળપળ નહીં સાચવો તો……..
…………..અને…………..
=====ભક્તિનો સાચો માર્ગ મેળવી તમે જન્મ સાર્થક કરશો તો મને કોઇ જ વાંધો નથી.

++++++++++++++++++++++++++++++++++++++++++++

August 24th 2011

પાવન આંગણું

.

.

.

.

.

.

.

.

.

.

.
.
.

.                           .પાવન આંગણું

તાઃ૨૩/૮/૨૦૧૧                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આવશે કે તે આવશે,કોણ ક્યારે આવશે ના મને સમજાય
કલમનીકેડી પકડનાર આવતા,મારું પાવન આંગણુ થઈજાય
.                                    …………આ આવશે કે તે આવશે.
સંધ્યા કાલનો સહવાસ હતો,ને સર્જકોથી મળ્યો અંતરનો પ્રેમ
કલમની કેડી મેળવી જીવનમાં,ઉજ્વળ જીવન પણ જીવે એમ
આગમને આવકારતાં સૌને,અંતરનેમળે પ્રેમ નાતેમાં છે વ્હેમ
કુદરતની છે કૃપા અમો પર,જ્યાં સર્જકોના હ્ર્દયથી ઉભરે હેત
.                                   ………….આ આવશે કે તે આવશે.
લાવ્યા લાગણી અંતરથી એ,જે તેમને મળતાં જ સૌને દેખાય
કલમ કેરી મધુરતા જગે મળતાં,માસરસ્વતી સંતાન હરખાય
પ્રેમ પારખી હ્યુસ્ટનના સંતાનથી,મહેમાન ખુબ જ રાજી થાય
મળતા શબ્દના સહવાસીને,મળેલ આમંત્રણનેય સમજી જાય
.                                    ………….આ આવશે કે તે આવશે.

++++++++++++++++++++++++++++++++++

August 22nd 2011

અજબ શક્તિ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                   . અજબ શક્તિ

તાઃ૨૨/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરેલી માળા જીવનમાં,ના કદીય એળે જાશે
કૃપા એ અજબ શક્તિ પ્રભુની,મુક્તિ જીવને  એ દેશે
.                       ………….મનથી કરેલી માળા જીવનમાં.
મોહ માયાના બંધન  છે સૌને.ના કોઇનાથી છટકાય
જગની લાગી માયાદેહને,ત્યાં જીવ ભવોભવ ભટકાય
મોહ તોછે દેખાવની નગરી,જે અહંકારથી જ સહેવાય
કળીયુગની છે આકેડી એવી,જે સમજદારથી સમજાય
.                        ………….મનથી કરેલી માળા જીવનમાં.
સાચી રાહ મળે જ્યાં જીવને,જે દેહનાવર્તનથી દેખાય
જીવને લાગે જ્યોત ભક્તિની,ત્યાં શ્રીજલાસાંઇ ભજાય
ભોલેનાથની કૃપા મળે દેહે,ત્યાં શીવલીંગે દુધ અર્ચાય
ૐ નમઃશિવાયના સ્મરણથી,અજબ શક્તિ મળી જાય
.                         ………….મનથી કરેલી માળા જીવનમાં.

*******************************************

August 21st 2011

કાયાની કરામત

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                     કાયાની કરામત

તાઃ૨૧/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું લાંબો થાઉ તો લાકડીલાગુ,ને નીચો થાઉ તો ભીમ
કેવી કરામત આકુદરતની,ભઇ માણી લેજો તમે થીમ
.                           ………….હું લાંબો થાઉ તો લાકડી લાગુ.
નિરાધારનો જ્યાં આધારબનો,ત્યાં પ્રેમ પામશો ભઈ
મનથી કરેલ કર્મથી જીવનમાં,ઝંઝટો ભાગશેજ અહીં
લાકડીજેવા લાંબાથવાથી,દેહથી વાદળ નારહેશે દુર
મળશે કુદરતનીકૃપા જીવને,કામ બધા થશે અનુકુળ
.                            …………હું લાંબો થાઉ તો લાકડી લાગુ.
વળગી ઝંઝટ જીવનેજગતની,ત્યાંજ દુર ભાગશે સુખ
કાયાનો બોજો વધીજતાં દેહથી,મદદની પાડશે બુમ
આધાર માગવા પડીરહેતાંય,ના કોઇનીય મળશે હુફ
ભીમની કાયા ભારે બનતાં,મળી જશે જીવનમાં દુઃખ
.                            …………હું લાંબો થાઉ તો લાકડી લાગુ.

*******************************************

August 21st 2011

જાદુગર


.                 . જાદુગર

તાઃ૨૧/૮/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ શક્તિ છે જાદુની જગતમાં,જાદુગરથી જ બતાવાય
અનોખીરીત આ કલાની છે,જે સામાન્ય માનવીને સમજાય
.                              ………….અજબ શક્તિ છે જાદુની જગત.
બંધમુઠીને ખોલતા જ હાથમાં,પક્ષીની પાંખો ફફડતી દેખાય
મુક્તિ મળીછે તેમ સમજી,એ પક્ષી પણ હાથમાંથી ઉડીજાય
અજબ શબ્દ નીકળતા મુખથી,શરીરના અંગપણ છુટા થાય
માનવ થઈ પૃથ્વીએ જાદુગર,મોંમાં સાપને પણ ગળી જાય
.                                 ………….અજબ શક્તિ છે જાદુની જગત.
આંખની એક પલકમાં તો,કાગળને એ રૂમાલ પણ કરી જાય
મંત્રની મીઠી સુવાસ લઈને,ખાલી લોટામાં પાણી ભરી જાય
બંધ કબાટને ખોલતાં જ સામે,તેના હાથપગ છુટા થઈ જાય
માથુરહે ટેબલપર સામે,નેતેના શરીરને ત્યાંથી દુર ખસેડાય
.                                    …………અજબ શક્તિ છે જાદુની જગત.

====================================

અમેરીકન જાદુગર  Curt Millerની એક મુલાકાતથી જાદુને માણ્યું.

August 20th 2011

મળતી માયા

.                  . મળતી માયા

તાઃ૨૦/૮/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં,જીવ સમજે ના પળવાર
મળતી માયા છે અણસાર જીવનમાં,કોઇને ના સમજાય
.                     …………..જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.
અવનીપરના આ આગમનને,જીવને દેહ મળતાં દેખાય
માનવ દેહની શક્તિ નિરાળી,જે જીવને મુક્તિ દઈ જાય
પ્રાણીપશુ એ નિરાધાર દેહ,જે ફરી જન્મ તરફ દોરીજાય
જન્મમરણના સંબંધ  ન્યારા,જ્યાં જીવજીવને ઓળખાય
.                        ………….જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.
કુદરતની કલમ નિરાળીચાલે,ના કોઇ જીવનેએ સમજાય
માયા એજ જીવના છે બંધન,જેનાથી આ જીવન સંધાય
ભક્તિની શક્તિ છે નિર્મળ,જે સાચી ભાવનાથી મેળવાય
આજ કાલની આ પંચાતમાં,જો જો જીવના ફરીથી ફસાય
.                         ………….જીંદગીમાં મળેલ ચાર ઘડીમાં.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

August 19th 2011

સપ્રેમ આમંત્રણ

.                     સપ્રેમ આમંત્રણ

તાઃ૧૯/૮/૨૦૧૧                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાણોદરની એ કદર કહેવાય,ના કોઇનાથી એમને ભુલાય
કલમનીકેડી તેમની ન્યારી,વાંચકના મનડાને જીતી જાય
એવા વલીભાઇને આમંત્રણ આજે,પધારો પ્રેમથી કહેવાય
.                        ……………કાણોદરની એ કદર કહેવાય.
કાપડ મુકી કલમ પકડતાં,મા સરસ્વતીની કૃપા મળી જાય
માબાપના આશીર્વાદ લેતાં,જીવનો જન્મ સફળ થઈ જાય
માયા લાગી કલમનીતમને,ત્યારથી મોહ પણ ભાગી જાય
પાલનપુરથી હ્યુસ્ટન પધારતાંજ,સાહિત્ય સર્જકો મળીજાય
.                           ………….કાણોદરની એ કદર કહેવાય.
ઉજ્વળ પ્રેમની કેડી સંસારની,જ્યાંમળે કલમનો સાચો સંગ
ભીની કોરી આંખો થાય મુલાકાતે,જે સાચા સ્નેહને દેછે રંગ
વલીભાઇના આગમને અહીં,પ્રદીપ,રમા,રવિ ખુબ હરખાય
આજે આવ્યા કાલે આવજો,પધારતા સાચો પ્રેમ મળી જાય
.                         ……………કાણોદરની એ કદર કહેવાય.

*****************************************************
.     .ગુજરાતી ભાષાના સોપાનોને સરળતાથી પોતાના જીવનમાં સાથે રાખી
ભાષાનુ ગૌરવ એવા શ્રી વલીભાઇ મુસા અત્રે હ્યુસ્ટનમાં અમારા નસીબને લીધે
પધારેલ હોઇ તેમને મારા પરિવાર તથા હ્યુસ્ટનના સરસ્વતી સંતાનોના તરફથી
મળેલ  આમંત્રણને  સ્વીકારી મારે ત્યાં પધાર્યા છે તો તે પ્રસંગની યાદ રૂપે આ
લખાણ સપ્રેમ અર્પણ કરું છું.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર
તથા હ્યુસ્ટનના સાહિત્ય પ્રેમીઓના જય જલારામ.
=============================================

August 18th 2011

દર્શન

.                           દર્શન

તાઃ૧૮/૮/૨૦૧૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામના દર્શન કરતાં,મને ભક્તિ ભાવ મળી જાય
સાંઇબાબાના દર્શનકરતાં,જીવનમાં શ્રધ્ધા વધી જાય
.                         ………….જલારામના દર્શન કરતાં.
વિરપુર ગામને પાવન કર્યુ,જન્મીને ઠક્કર કુળમાં ત્યાં
સંસારી જીવનને સાર્થક કર્યુ,ભગવાન પણ ભડકે જ્યાં
મળે કૃપાપરમાત્માની,જ્યાં પત્ની પતિને પગલે જાય
વિરબાઇ માતાની કેડી એવી,જે જન્મ સાર્થક કરી જાય
.                        …………..જલારામના દર્શન કરતાં.
સાંઇબાબાએ મનેશ્રધ્ધા દીધી,જે  જ્ન્મ સફળ કરી જાય
મોહમાયાને દુર રાખી જીવનમાં,માનવતાને મેળવાય
અવનીપરનું આગમનકેવિદાય,નાકોઇનાથી ઓળખાય
શ્રધ્ધા સબુરીને એક સમજતાં,કલ્યાણ જીવનુ થઈજાય
.                          ………….જલારામના દર્શન કરતાં.
સંસારની મીઠી સાંકળ પકડી,જીવોને ભક્તિમાર્ગ દીધો
જન્મજીવન સાર્થક કરવા,જગતમાં માનવતામહેંકાવી
અવની પર દઈ અમૃતવાણી,જીવનમાં શ્રધ્ધાને આણી
પાવનકર્મની કેડી આપીને,જગે માનવદેહે ભક્તિ જાણી
.                           ………….જલારામના દર્શન કરતાં.

================================

August 17th 2011

ઇર્ષાની ચાદર

.                   ઇર્ષાની ચાદર

તાઃ૧૭/૮/૨૦૧૧                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી,ભગવાન ભાગી જાય
સદબુધ્ધિ દુર ચાલી જતાં,કુબુધ્ધિનો સાગર મળી જાય
.                  …………ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી.
આગળ ખાડો પાછળ ખાડો,બુધ્ધિ ગમે ત્યાં ભટકાઇ જાય
સદમાર્ગની નાસમજ પડે કાંઇ,ત્યાં બુધ્ધિજ બગડી જાય
સફળતાના સોપાનનેજોતાં,હૈયે ઇર્ષાનીઆગ લાગી જાય
કળીયુગની આ કલમ એવી,સુખી જીવનને નર્ક કરી જાય
.                 ………….ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી.
આ મારું,આ તારું શબ્દ સાંભળતા,જીવન ઝટકાઇ જાય
ઉજ્વળ જીવનમાં એક ટકોરે,મળેલ જન્મઆસુધરી જાય
પાવનકર્મની એક પગલીએ,જીવને પ્રભુકૃપા મળી જાય
ઇર્ષાની ચાદર વિખેરતાંજ,મળેલ આજન્મ મહેંકીજ જાય
.                 …………ઇર્ષાની ચાદર ઓઢતાં જીવનથી.

+++++++++++++++++++++++++++++++++++

August 16th 2011

નજર પ્રેમની

.                          નજર પ્રેમની

તાઃ૧૬/૮/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળે ત્યાં હેત ઉભરાય,ને સાચો પ્રેમ મળી જાય
સરળતાનો સહવાસ લેતાં,જીવન સંગી એ બની જાય
.                       ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.
લાગણી પ્રેમને ભાવના જોતાં,માનવીમન ખુબ હરખાય
સોપનમળે ઉજ્વળતાના જીવને,જગે દેહથી અનુભવાય
મોહમાયાની કદર મુકતાં,જીવનો  જન્મ સફળ થઈ જાય
માનવતાની મહેંક પ્રસરતાં,સાચી સંત કૃપા  મળી જાય
.                       ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.
જીવનકેડી સરળ બને દેહની,ત્યાં બને સિધ્ધીના સોપાન
ડગલે પગલે સાથ મળે જગતમાં,ને ના મુંઝવણ  દેખાય
પ્રેમની નજર પડતાં દેહ પર, જીવનો જન્મ સાર્થક થાય
અતિઉભરાને દુરરાખતાં દેહથી,કુદરતનો પ્રેમ મળી જાય
.                       ………….નજર મળે ત્યાં હેત ઉભરાય.

================================

« Previous PageNext Page »