September 18th 2011

સ્મરણ

.                         સ્મરણ

તાઃ૧૮/૯/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ,ત્યાં પાવન ભક્તિ મળી જાય
નિર્મળ જીવન રાહ મળે દેહને,જે જીવનો જન્મ સફળ કરીજાય
.                             …………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
પાવનકર્મના મળે બંધન દેહને,જીવનો ભક્તિ ભાવ વ ધીજાય
મુક્તિ માર્ગના દ્વાર ખોલવા જીવને,સાચી શ્રધ્ધા રાહ મળીજાય
માળા મણકા મુકતા બાજુએ,જીવથી સતત સ્મરણ પ્રભુનુ થાય
આજ કાલની વ્યાધી છે જીવની જે, જીવને રાહ જોવડાવી જાય
.                                …………સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.
ભક્તિનોસંગાથ  સરળ રાખતાં,જીવથી સવારસાંજ ના પરખાય
સમયની કેડી સરળ બનતાં,દેહથી જીવને મોક્ષ તરફ લઈ જાય
ના દેખાવ કે ના માય મોહ લાગે,જે છે કળીયુગના જ હથીયાર
મળતીકૃપા સંતજલાસાંઇથી,સ્મરણથી જીવનેશાંન્તિ મળી જાય
.                           ……………..સ્મરણ થાય જ્યાં સાચા સંતનુ.

++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment