April 1st 2017
. .આરાશુરી અંબા
તાઃ૧/૪/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મા આરાશુરના આંગણે આવી,માડી તારા ગરબા ગવાય
દર્શનથાય માડી તારા જીવને,આ જીવનપાવન થઈ જાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
ગરબાની આસાંકળ નિરાળી,જીવને અનંતપ્રેમ મળી જાય
નવરાત્રીના સંગે જીવથીરહેતા,તાલીઓનાતાલે પણ રમાય
માડીનાઝાંઝરના ઝણકાર,ભક્તિનો આપી જાય અણસાર
કૃપાના સાગરમાં રહેતા,જીવથી જન્મમરણ દુર રહી જાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
માડી તારા ગરબાનાતાલે રહેતા,પ્રદીપનેશાંંતિ મળી જાય
પાવનરાહની કેડી મળતા જીવને,નાઅપેક્ષા કોઇ બંધાય
આવજો માડી આંગણેમારે,જીવની કર્મનીકેડી છુટી જાય
જીવને મળે જ્યોત આરાશુર માડીની,કર્મબંધંથી છટકાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
===============================================
No comments yet.