February 14th 2021

સાગર ભક્તિનો

**Image result for સાગર ભક્તિનો**

.           .સાગર ભક્તિનો

તાઃ૧૪/૨/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અનેકદેહથી જીવને જન્મ મળે અવનીપર,જે થયેલ કર્મથી મેળવાય
અવનીપરનુ આવનજાવન એજ લીલા,એ જીવને સંબંધ આપી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
મળેલ માનવદેહને પવિત્રરાહમળે,જે પવિત્રધરતીપર કૃપાથી મેળવાય
પાવનકૃપા થઈ પરમાત્માની,એમાનવદેહને ભક્તિસાગરથી દોરી જાય 
અનેકદેહથી આગમન થતા પરમાત્માનુ,અનેક મંદીરમાં પુંજન કરાય
ભારતની પવિત્રભુમીમાં ભક્તિ મળે,જે મળેલદેહનુ કલ્યાણ કરી જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
માનવદેહને શ્રધ્ધાભક્તિથી જીવતા,દેહના જીવને મુક્તિરાહ મળી જાય
પવિત્રકૃપા મળે મળેલદેહને,જે જીવનમાં પવિત્રશાંંતિ પણ આપી જાય
અનેક પવિત્ર મંદીર થયા શ્રધ્ધાથી,જ્યાં ભક્તિની પાવનરાહ મેળવાય
ધર્મ અને કર્મનો સંબંધ છે સમયથી,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય
....જગતમાં પવિત્રભુમીજ ભારત છે,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી આવી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 14th 2021

નવદુર્ગા માતા

Image result for નવદુર્ગા માતા

.            નવદુર્ગા માતા            

તાઃ૧૪/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે ભક્તોથી નવદુર્ગા માતાને પુંજાય 
પવિત્ર નવ સ્વરૂપની પુંજાથાય,જે નવરાત્રીમાં ગરબે ઘુમાવી જાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પ્રથમ સ્વરૂપ લીધુ માતા શૈલપુત્રીનુ,જે પ્રથમ નોરતે પુંજન કરાય
કૃપા મળે ભક્તોના જીવનમાં,જે નવરાત્રીના પ્રથમ નોરતે મેળવાય
બીજા નોરતે બ્રહ્મચારિણી માતાને,ગરબે ઘુમી વંદન શ્રધ્ધાએ થાય
ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને વંદન થાય,ચોથે કૃષ્માન્ડાને વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
પાંચમા નોરતે સ્કંદમાતાને પુંજાય,છઠા નોરતે માકાત્યાયનીને પુંજાય
નવરાત્રીના દીવસોને માતા પવિત્ર કરે,સાતમે મા કાલરાત્રીને પુંજાય
આઠમા નોરતે માતા મહાગૌરીને,ગરબે ધુમતા તાલી પાડીને ગવાય
પવિત્ર નવરાત્રીના નવમા દીવસે,મા સિધ્ધીદાત્રીને ગરબે વંદન થાય
....એજ કૃપા માતાની ભારતપર,જે ધરતીને જગતમાં પવિત્ર કરી જાય.
#########################################################

	
February 13th 2021

જ્યોત જીવની

Image result for જ્યોત જીવની

.           જ્યોત જીવની

તાઃ૧૩/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે જીવપર પરમાત્માની કૃપા કહેવાય
થયેલ કર્મનોસંબંધ જીવને અવનીપર,અનેકદેહને આગમનવિદાય આપી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
માનવદેહ એ કૃપા પરમાત્માની જીવપર,જે પ્રાણી પશુ જાનવરથી છોડી જાય
નિખાલસ ભાવનાથી જીવતા મળેલદેહને,જીવનમાં નિર્મળભાવથી ભક્તિ થાય
પાવનરાહ મળે જીવનમાં નાકોઈ અપેક્ષાઅડે,ના મોહમાયાનો સ્પર્શ થઈ જાય
પરમાત્માની કૃપા મળે જીવનમાં,જે મળેલદેહના જીવની જ્યોત પ્રગટાવી જાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
શ્રધ્ધા ભાવથી ભક્તિ કરતા જીવનમાં,પરમાત્માની કૃપાનો અનુભવ થઈ જાય
જીવને પવિત્રકૃપાનો અનુભવ થાય દેહથી,જે પવિત્રભક્તિનો માર્ગ આપી જાય
કુદરતની અજબલીલા અવનીપર,જે દેહને સતયુગ અને કળીયુગથી અનુભવાય 
પાવનપ્રેમ મળે દેહને થયેલ કર્મથી,ને પવિત્રકૃપા મળે જ્યાં શ્રધ્ધાએ પુંજા થાય
.....પવિત્રકર્મની રાહ પકડીને જીવતા,થયેલકર્મ મળેલદેહથી જ્યોત જીવની પ્રગટી જાય.
####################################################################
February 10th 2021

મળી જાય

***Image result for વિષ્ણુજી લક્ષ્મીમાતા***

.            .મળી જાય   

તાઃ૧૦/૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,મળેલ દેહને પવિત્ર કર્મ કરાવી જાય
પવિત્રપ્રેમ મળે લક્ષ્મી માતાનો,જે નિખાલસ કર્મથીજ મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
અવનીપર જીવને આગમનથી દેહ મળે,પવિત્રરાહ કૃપાથી મેળવાય
સમય સમજીને ચાલતા દેહને,શ્રધ્ધાભાવથી પરમાત્માની પુંજા કરાય
વિષ્ણુ ભગવાનની સાથે તેમના પત્નિ,લક્ષ્મી માતાને ધુપદીપ કરાય
પવિત્ર શ્લોકનુ સ્મરણકરી પુંજા કરતા,માતાપિતાની કૃપા મળી જાય
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
પુંજનકરી વંદનકરી માળા કરતા,પરમાત્મા દેહને સદમાર્ગે દોરી જાય
નાઅપેક્ષા કોઇજ જીવનમાં રહે,એજ પરમકૃપા પરમાત્માની કહેવાય
મળી જાય પવિત્રકૃપા લક્ષ્મી માતાની,ના કોઇજ તકલીફ અડી જાય
પવિત્રકર્મ જીવનમાં કરીને જીવતા,પરમાત્મા જીવનેમુક્તિ આપી જાય 
....મળેલદેહને સંબંધ છે થયેલ કર્મનો,જે જીવને જન્મમરણથી મેળવાય.
==========================================================
February 10th 2021

કૃપા મળી

***Image result for ,હીરાબા***
.            કૃપા મળી                                      

તાઃ૧૦/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી માતા હીરાબાની,દુનીયામાં નરેંદ્રભાઈની ઓળખાણ થાય
પવિત્રરાહ પકડતા ગુજરાતીઓની,શાન જગતમાં લાયકાતથીજ વધારી જાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
અનંત આનંદ થાય ગુજરાતીઓને,જગતમાં અનેક પવિત્ર કર્મથી એ દેખાય
મળેલ જન્મને સંબંધ છે થયેલકર્મનો,જે અનેકરાહથી દેહને કર્મ કરાવી જાય
પાવનકૃપા હિરાબાની જે ચાની લારી છોડાવી,સન્માનથી શાન વધારી જાય
મુખ્યપ્રધાન થયા ગુજરાતના,જે સમાજમાં ગુજરાતીઓનુ સન્માન કરાવીજાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
મળેલ માનવદેહથી સમાજમાં,શ્રધ્ધાથી રાહપકડતા નાકોઈ તેમને આબી જાય
આજકાલને સમજી ચાલતા નરેંદ્રભાઈ,કલમનીકેડી સહિતસમાજને સાચવી જાય
થઈ રહેલ કર્મને નાકોઈ રોકી શકે,કે ના કોઇ તેમની લાયકાતનેય રોકી જાય
અદભુતશાન ગુજરાતીઓની જગતમાં,જે તેમની ભારતના વડાપ્રધાનથી દેખાય
....એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ સેવા કરી,હાલ ભારતના એ વડાપ્રધાન કહેવાય.
*****************************************************************

 

February 9th 2021

જય હનુમાન

Image result for જય હનુમાન

.            જય હનુમાન                

તાઃ ૯/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બજરંગબલી બળવાન છે હનુમાન.જે ભારતમાં પવનપુત્ર કહેવાય
માતા અંજનીના એ લાડલાસંતાન,રામસીતાના ભક્તથી ઓળખાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
જયજય હનુમાનના સ્મરણથી,મળેલદેહને કૃપાએ સુખ મળી જાય.
પરમાત્માના દેહથી અયોધ્યામાં જન્મ્યા,જે શ્રી રામથી ઓળખાય
રાજા દશરથના એસંતાન હતા,સંગે સીતાના એ પતિદેવ કહેવાય
સમય આવતા લંકાના રાજા રાવણ,જીવનમાં ખરાબકર્મ કરી જાય 
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
લંકાથી રાવણ અયોધ્યાઆવી.શ્રીરામની પત્નિને ઉઠાવીને લઈ જાય
શ્રી રામની તકલીફમાં મદદ કરવા,બજરંગબલી હનુમાન આવી જાય
ભાઈ લક્ષ્મણને બેહોશીથી બચાવવા,પર્વતપર સંજીવનીને લાવી જાય
સીતામાતાને બચાવવા શ્રી હનુમાન,રાજા રાવણનુ દહનએ કરી જાય
...એ અજબ શક્તિશાળી પવિત્રદેહ હતો ભારતમાં,જે વીર હનુમાનથી પુંજાય.
*************************************************************

 

      

  

February 9th 2021

શ્રી ગણેશ

Image result for શ્રી ગણેશ

.             શ્રી ગણેશ              

તાઃ૯/૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

રિધ્ધી સિધ્ધીના ભાગ્ય વિધાતા,જગતમાં ભોલેનાથના સંતાન કહેવાય
માતા પાર્વતીની પાવનકૃપા મળતા,પવિત્ર વિઘ્નવિનાયકથી ઓળખાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
પવિત્રદેહ લીધો ભારતમાં,જે માતા પાર્વતીના સંતાનનો જન્મ લઈ જાય
ભાઈ કાર્તિક અને બહેન અશોકસુંદરીના,ભાઈથી પરિવારમાં ઓળખાય
પરમાત્માએ દેહ લીધો શ્રીશંકરથી,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થાય
હિંદુ ધર્મમાં જગતમાં શ્રીભોલેનાથ કહેવાય,જે પવિત્ર ગંગા વહાવી જાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
બમબમભોલે મહાદેવ હર નુ સ્મરણ કરતા,શંકર ભગવાનની કૃપા થાય
સંગે વિઘ્નવિનાયક શ્રી ગણેશ કહી વંદન કરતા,પાવનકૃપા મળતી જાય
શ્રધ્ધા રાખીને પુંજન કરતા માનવ દેહને,જીવનમાં સુખશાંંતિ મળી જાય
અનંતશાંંતિ મળે મળેલદેહને,પાવનકૃપાએ જીવને જન્મમરણથી છોડીજાય
....એ પાવનકૃપા પિતા શંકર ભગવાનની,જે માનવદેહને પવિત્રભાગ્ય આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
February 8th 2021

ભોલેનાથ ભંડારી

Image result for ભોલેનાથ ભંડારી

.          ભોલેનાથ ભંડારી  

તાઃ૮/૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપાળુ દેહ લીધો અવનીપર,જે ભારતમાં ભોલેનાથથી ઓળખાય
સોમવારની સવારે શ્રધ્ધાથી વંદનકરી,ભોલેનાથ મહાદેવનુ પુંજન કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
માયા મોહનો સંબંધ મળેલ દેહને,જે જીવને આવનજાવન આપી જાય
અવનીપર જીવને દેહ મળે,એ ગતજન્મના થયેલ કર્મથીજ મળતો થાય
પવિત્રદેહ પરમાત્માનો ભારતમાં,જે સમય સંગે માનવદેહથી આવી જાય
ધર્મની પવિત્રરાહને પારખી જીવતા,પવિત્રકૃપાએ અનંતશાંંતિ મળી જાય 
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
અનેકદેવના નામથી પુંજન થાય,એ શંકર,મહાદેવ,ભોલેનાથથી ઓળખાય
પત્નિ પાર્વતી સંતાન શ્રી ગણેશ,કાર્તિક અને દીકરી અશોકસુંદરી કહેવાય
અનંત કૃપાળુ પરમાત્મા છે,જે શ્રધ્ધા રાખીને ભક્તિકરતાં દેહને મળી જાય
પવિત્ર દીવસની જ્યોત મળે દેહને,જ્યાં શીવલીંગ પર દુધની અર્ચના કરાય
....મળે કૃપા શ્રીભોલેનાથ ભંડારીની,જે પવિત્રદેવ શંકર ભગવાન પણ કહેવાય.
##############################################################



   
February 8th 2021

કૈલાસવાસી

Image result for કૈલાશ વાસી

.             કૈલાસ વાસી

તાઃ૮/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતની ભુમીને જગતમાં પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહ લઈ જાય
પવિત્રદેહ લીધો શંકર ભગવાનથી,જે કૈલાસવાસી ભોલેનાથ કહેવાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મે કરેલ કર્મથીજ મેળવાય
શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માની પવિત્રકૃપા થઈજાય
શંકર ભગવાનના દેહથી પધાર્યા,સંગે હિમાલયની પુત્રીજ પત્નિ થાય
એ પાવનકૃપા ભારતપર,જે પવિત્ર માતા પાર્વતીના પતિદેવ થઈજાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
પવિત્ર ગંગાજળ ભારતમાં વહેવડાવી,જેની અર્ચનાથી દેહનીમુક્તિથાય
ભોલેનાથની પાવનકૃપાએ ગંગાનદીને વહાવી,એજ તેમનો પ્રેમકહેવાય
સંસારનૉ સંગાથ લીધો,જે ગણેશ,કાર્તીક ને અશોકસુંદરી સંતાન થાય
પવિત્રસંતાન થયા શ્રીગણેશ,જગતમાં એ ભાગ્ય વિધાતાથી ઓળખાય
.....એજ કૃપા પારમાત્માની થાય,જ્યાં બમબમભોલે મહાદેવથી વંદન કરાય.
*************************************************************

	
February 7th 2021

પ્રેમાળ જીવન

***Image result for પ્રેમાળ જીવન***

.          પ્રેમાળ જીવન                    

તાઃ૭/૨/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્ર ભક્તિરાહ મળે દેહને,જે જીવનમાં શાંંતિ આપી જાય
પાવનકર્મની પવિત્રરાહ મળે,એજ પ્રેમાળ જીવન આપી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
મળેલ દેહને સમયનો સંગાથ મળે,એ દેહને અનેકરાહથી દેખાય
પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્મા,અનેક દેહથી ભારતમાં પ્રગટી જાય
જીવને મળેલદેહને કર્મનો સંબંધ,જે ધરતી પર દેહ મળતા દેખાય
માનવદેહને પાવનરાહ મળે,જે ભક્તિએ માતાની કૃપા મળી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
કુદરતની આકૃપા નિરાળી જગતપર,એ મળેલદેહથી કર્મકરાવીજાય
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા મળેલ દેહને,સમયે પવિત્રરાહ મેળવાય
અનેક પવિત્રદેહ માતાએ લીધા,જે નિર્મળ ભાવથી કૃપા કરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે કૃપાએ,જે જય ખોડીયારમા કહી જાય
....પાવનકૃપા મળે માતાની જીવનમાં,જે શ્રધ્ધાપ્રેમથી ભક્તિ કરાવી જાય.
==========================================================

 

« Previous PageNext Page »