July 30th 2021
**
**
. .પકડેલ પ્રેમ
તાઃ૩૦/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકરાહે મળેલદેહને આપી જાય
કર્મનો સંબંધ એ ધરતીપર મળે,ના કોઇજ જીવના દેહથી છટકી જવાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર સમયનોજ સ્પર્શ થાય,જે સતયુગ કળીયુગથી ઓળખાઈ જાય
સમય સમજીને ચાલતા માનવદેહને,અવનીપર આવનજાવનથી બંધનથાય
જીવનમાં માનવદેહને કર્મનોસંબંધ છે,જે અનેકરાહે સમયની સાથે ચલાય
દેહમળે જીવને જે ગતજન્મના કર્મથી,અવનીપર આગમનથી મળતો જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
અવનીપર જીવના આગમનથી કર્મ થાય,એ સમય પ્રમાણે ચલાવી જાય
હિંદુધર્મ એજ પવિત્રધર્મ છે પ્રભુકૃપાએ,પવિત્રરાહેજ જીવન જીવાડી જાય
પવિત્ર ભુમી જગતમાં ભારતની છે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મલઈ જાય
શ્રધ્ધારાખીને પવિત્રભાવનાથી પુંજા કરતા,અંતે જીવને મુક્તિજ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
***************************************************************
No comments yet.