December 5th 2021

સમયની કૃપા

શ્રી કૃષ્ણ કેમ કરતા હતા આટલો બધો પ્રેમ રાધાજીને ? શુ તમે જાણો છો ?? - Laherilala
.            .સમયની કૃપા
 
તાઃ૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં જીવને જન્મમળતા માનવદેહ મેળવાય
કર્મની સાંકળથીજ સ્પર્શ થાય જીવને,જે દેહને સમયની સાથેજ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
કુદરતની આપવિત્રકૃપા અવનીપર છે,જે જન્મમળતા જીવના દેહને દેખાય
કર્મનીરાહ એજ સમયની સાંકળ જીવનમાં,એ મળેલદેહને સમયે લઈ જાય
માનવદેહને જીવનમાં ધર્મનો સાથ મળે,જે હિંદુધર્મમાં પ્રભુની કૃપા કહેવાય
પવિત્ર હિંદુધર્મછે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેક દેવદેવીઓથી જન્મ લઈજાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
જીવને કર્મનોસંબંધ જીવનમાં,જે ગતજન્મના દેહથી થયેલ કર્મથીજ મેળવાય
પાવનરાહે જીવતા માનવદેહને પ્રભુનીકૃપાએ,જીવનમાં નામોહમાયા અડીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં સમયને સમજી ચાલતા અનુભવાય
મળેલદેહના જીવને નાકોઇજ અપેક્ષા રહે,જ્યાં ધુપદીપથી પ્રભુની પુંજા કરાય
....અવનીપર મળેલ માનવદેહને કર્મનોસાથ મળે,એ દેહને અનુભવ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
December 5th 2021

દુર્ગામાતાનો પ્રેમ

Mahalaya: આજથી માતા દુર્ગાનું ધરતી પર આગમન થઈ રહ્યું છે, જાણો કથા અને મહત્વ  
.          .દુર્ગામાતાનો પ્રેમ

તાઃ૫/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને જીવનમાં દુર્ગામાતાને,વંદન કરીને સ્મરણ કરાય
પવિત્રકૃપા મળે માતાની દેહને,જે ભક્તિની રાહ આપી જાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પવિત્રદેશમાં જીવને માનવદેહ મળતા,પરમાત્માની કૃપા થાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટે,જે દેવદેવીઓથી ઓળખાય
મળેલ માનવદેહને હિંદુધર્મનીરાહ મળે,એ પવિત્રકૃપા કહેવાય
....માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
દુર્ગામાતા એકૃપાળુમાતા છે,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
શ્રધ્ધાથી ઘરમાં વંદન કરતા,પાવનરાહે દેહને જીવન આપીજાય
પવિત્રકૃપાળુ મને વ્હાલા છે માતા,જે શ્રધ્ધાથી સુખ આપીજાય
શ્રધ્ધાભાવથી માતાનુ નામ લખતા,પાવનરાહે પ્રેરણા કરી જાય
...માતાને ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી જીવનમાં વંદન કરાય.
#######################################################

December 2nd 2021

પ્રભુનુ આગમન

 દિવસ દરમિયાન એક વખત બોલો સાંઇબાબા ના આ ૧૧ વચનો, પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા તેમજ દૂર થશે તમામ મુશ્કેલીઓ... - ગુજરાતી ડાયરો
.           .પ્રભુનુ આગમન

તાઃ૨/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલ માનવદેહને પવિત્રરાહ આપવા,પ્રભુનુ આગમન થાય
ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈજાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
જીવને જન્મ મળે ગતજન્મના થયેલકર્મથી,અવનીપર આગમન થાય
માનવદેહ એ પરમાત્માનીકૃપા કહેવાય,જીવનમાં સમયનીસાથેજવાય
સંત સાંઇબાબાએ પ્રેરણાકરી,ના હિન્દુમુસ્લીમના દેહથી દુર રહેવાય 
શ્રધ્ધાસબુરીથી આંગળીચીંધી દેહને,ના મનુષ્યથી અલગરહીને જીવાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
પ્રભુની પવિત્રકૃપાએ નિખાલસ ભાવનાથી,શેરડીમાં આવી પ્રેરી જાય
નિરાધાર જીવન જીવતા સાંઈબાબાને,ડ્વારકામાઈનો સાથ મળી જાય
માનવદેહને શ્રધ્ધા અને સબુરીની પ્રેરણાકરી,જે દેહને સુખઆપી જાય
જીવનમાં નામોહમાયાનો સ્પર્શઅડે,જ્યાં સાંઈબાબાની પવિત્રકૃપા થાય
.....ધર્મકર્મને પવિત્રરાહ આપવા માનવદેહને,સંત સાંઈબાબાથી જન્મી જાય.
##############################################################
December 1st 2021

મળી માતાની કૃપા

 શ્રી લક્ષ્મીજી કી આરતી | Laxmi Aarti in Gujarati PDF/MP3
.           મળી માતાની કૃપા   

તાઃ૧/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવનમાં પવિત્રરાહમળે માનવદેહને.જ્યાં શ્રધ્ધાથી વિષ્ણુભગવાનને પુંજાય
વ્હાલા લક્ષ્મીમાતાની કૃપા મળી જાય,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
અદભુતકૃપાળુ પરમાત્માનો એદેહ છે,જે ભારતદેશમાં જન્મલઈ બચાવીજાય
લક્ષ્મીમાતાનો પ્રેમ મળે મળેલદેહને જીવનમાં,ના કોઇજ તકલીફ અડી જાય
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી ઓળખાય
હિંદુધર્મમાં એ માતા લક્ષ્મીના પતિદેવ છે,એ પ્રદીપને પવિત્રપ્રેમ આપીજાય
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
મળેલ જીવનમાં પ્રભાતે ૐ મહાલલક્ષ્મી નમો નમઃથી,માતાની પુંજાય કરાય
કૃપાથી પ્રેમમળે માનવદેહને જીવનમાં,એ નાકોઇ આશા કેઅપેક્ષા અડી જાય
મોહમાયાને દુર રાખીને શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ કરીને દેવદેવીની પુંજા કરાય
પ્રભુએ લીધેલદેહની શ્રધ્ધા રાખતા,મળેલદેહના જીવનમાં ભક્તિરાહ મળીજાય 
....નામોહમાયા કે કોઇઅપેક્ષા અડી જાય,જે મળેલદેહનુ જીવન પવિત્ર કરી જાય.
##################################################################

	
« Previous Page