December 14th 2021

શ્રધ્ધાના સંગાથે મળે

 Lohana (લોહાણા) છો? તો આ પેજ Like કરો, - Community | Facebook
.            .શ્રધ્ધાના સંગાથે મળે

તાઃ૧૪/૧૨/૨૦૨૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પ્રભુની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,સમયની સાથે જીવનમાં લઈ જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના થયેલ કર્મથીજ મેળવાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
મળેલદેહને જીવનમાં કર્મનો સ્પર્શ થાય,જે સમયની સાથે દેહને લઈ જાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા થાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધા,જે હિંદુધર્મને જગતમાં પવિત્ર કરીજાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં સમયે શ્રધ્ધારાખી જીવન જીવાય
નામોહમાયાનો સંબંધઅડે જીવને,જે સમય સમજીને ચાલતા દેહથી મેળવાય
પરમાત્માની પ્રેરણા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ધરમાં ધુપદીપથી પુંજાય
જીવને પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને સમયે શ્રધ્ધાનો સંગાથ મળી જાય
.....મળેલ માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે હિંદુધર્મમાં પવિત્રરાહે લઈ જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
December 14th 2021

ગૌરીનંદન ગજાનન

 દુંદાળા દેવની ગામે-ગામ જાજરમાન પધરામણી - Abtak Media 
.            ગૌરીનંદન ગજાનન

તાઃ૧૪/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મમાં માતાપાર્વતીના પવિત્રસંતાન,ભાગ્યવિધાતા શ્રીગણેશ કહેવાય
પિતા શંકરભગવાનના લાડલા દીકરા.જગતમાં વિઘ્નહર્તાથીય ઓળખાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
મળેલ માનવદેહપર પ્રભુ કૃપાકરવા,ભારતદેશમાં દેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહ આપીજાય
અનેક પવિત્ર નામથીય ઓળખાય,એ ગૌરીનંદન ગજાનન પણ કહેવાય
માતા પાર્વતીના શ્રીગણેશઅનેકાર્તિકેય,અને દીકરી અશોકસુંદરી કહેવાય 
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
હિંદુધર્મના કોઇપણ પવિત્ર પ્રસંગમાં,પ્રથમ શ્રી ગણેશને ધુપદીપથી પુંજાય
પવિત્ર પરમાત્માનોદેહ છે શ્રીગણેશનો,સંગે પત્નીઓ રિધ્ધીસિધ્ધી કહેવાય 
આશિર્વાદમળે માબાપનાદેહને,એશ્રીગણેશના દીકરા શુભલાભથીઓળખાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતમાં પવિત્રગંગાનદીને વહાવીજાય
....માતાપિતાની પવિત્રકૃપા અને આશિર્વાદથી,હિંદુધર્મમાં પ્રથમ પુંજા કરાય.
************************************************************


December 13th 2021

પ્રગટે પ્રેમની જ્યોત

 ખુશ્બુ મને ગમે. પ્રેમ ના બંધનમાં બાંધે એ ખુશ્બુ મને… | by Kiranbhai Panchal — “Aakash” | Medium
.            .પ્રગટે પ્રેમની જ્યોત

તાઃ૧૩/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને,માનવદેહ મળે જેને કર્મ મળીજાય
મળેલ માનવદેહને ગત જન્મે મળેલદેહના,થયેલકર્મથી રાહ મેળવાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
કુદરતની આઅદભુતલીલા છે જગતપર,એ માનવદેહને સમયે સમજાય
જીવને ધરતીપર અનેકદેહનો સંબંધ,જે સમયે પ્રભુકૃપાએ અનુભવથાય
પવિત્રદેશ જગતમાં ભારત છે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
જીવને સમયેમાનવદેહ મળે ભારતદેશમાં,જે પ્રભુકૃપાએ સમજાઇ જાય
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
ધરતીપર જીવનેઅનેકદેહનોસંબંધ,પ્રાણીપશુજાનવરઅને પક્ષીપણ થવાય
માનવદેહ મળે એ પરમાત્માની પવિત્રકૃપા,જે દેહને સત્કર્મ કરાવી જાય
મળેલદેહને હિંદુધર્મની પવિત્રકૃપા થતા,શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજા કરાય
પ્રભુની શ્રધ્ધાથીભક્તિ ઘરમાંકરતા દેહપર,પ્રગટે પ્રેમની જ્યોત જીવનમાં
....એ પાવનક્રુપા પ્રભુની અવનીપર,જે નિખાલસ ભાવનાથી જીવાડી જાય.
###########################r###############################
December 11th 2021

પવિત્રપ્રેમનુ આગમન

 29 જાન્યુઆરીએ છે વસંત પંચમી, જાણો તેના શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મહત્વ અને  માન્યતાઓ |
.           .પવિત્રપ્રેમનુ આગમન

તાઃ૧૧/૧૨/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિખાલસ ભાવનાથી જીવતા માનવદેહને,નાકોઇજ અપેક્ષા અડી જાય
એજ પરમાત્માની પવિત્રકૃપા મળેલદેહપર,જે પાવનરાહે દેહને લઈજાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
જીવને અવનીપરના આગમનનો સંબંધ,જે સમયે દેહ મળતાજ દેખાય
જીવનેદેહ મળે જે પ્રાણીપશુજાનવરપક્ષી,અને સંગે માનવીથી મેળવાય
મળેલદેહનો સંબંધ ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મ જીવને મળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,નાકોઇ જીવકેદેહથી દુર રહેવાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
માનવદેહ એ પવિત્રકૃપા ભગવાનની,જે દેહ મળતા સમજણ મળી જાય
પરમાત્માએ આપેલ બુધ્ધિને ભક્તિમાર્ગે લઈ જતા,દેહપર કૃપાથઈ જાય
મળેલદેહને સમયની સાથેચાલતા,પરિવાર મળે જેકુળને આગળ લઈ જાય
કર્મની પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને પ્રભુની પવિત્રભક્તિ મળી જાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
****************************************************************
December 10th 2021

અજબકૃપાળુ દેવ

 dijanar - Home | Facebook
.           અજબકૃપાળુ દેવ

તાઃ૧૦/૧૨/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં નાકોઇજ જીવથી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષા અડી જાય
એ પરમાત્માના દેહની કૃપા કહેવાય,જે અબજોવર્ષોથી દર્શન દઈજાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
જીવને અનેકદેહથી જન્મ મળે,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય
માનવદેહને સમજણનો સંગાથ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
જગતપર સવારપડે જ્યાં સુર્યદેવનુ આગમન થાય,જેને પ્રભાત કહેવાય
અદભુતકૃપાળુ પ્રત્યક્ષદેવ છે,જે આકાશમાંથી દેહને દર્શન આપી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવની,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
પ્રત્યક્ષ સુર્યદેહને નાકોઇ નાતજાત કે ધર્મઅડે,એ અજબશક્તિ કહેવાય
હિંદુધર્મમાં સુર્યદેવને સવારેઅર્ચનાકરી,ૐ હ્રી સુર્યાય નમઃથી વંદનકરાય
જગતમાં એ પ્રત્યક્ષકૃપાળુ દેવછે,જે દીવસે સાંજ આપી વિદાય લઈજાય
ભારતમાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ,દેશનેજગતમાં પવિત્રકરી જાય
....એ અજબકૃપા પ્રત્યક્ષ સુર્યદેવ છે,જે જન્મમળેલદેહને સવારસાંજ આપીજાય.
################################################################
December 9th 2021

સંત જલા સાંઈ

Chalisa Sangrah (ચાલીસા સંગ્રહ) Pictures and Graphics - GujaratiPictures.com 
.           સંત જલા સાંઇ

તાઃ૯/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ           

જગતમાં પવિત્ર હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ,મળેલદેહને શ્રધ્ધાથી ભક્તિ કરાય
ધુપદીપ કરીને ઘરમાં પરમાત્માની પુંજા કરતા,જીવને પવિત્રરાહ મળી જાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
ભારતમાં હિંદુધર્મમાં પવિત્રસંત જન્મી જાય,જે હિંદુ ધર્મને પવિત્ર કરી જાય
માનવદેહને વિરપુરના જલારામે પ્રેરણા કરી,કે ભુખ્યાને ભોજન આપી જાવ
નાકોઇજ અપેક્ષા રાખીને ભુખ્યાને જમાડી જતા,પ્રભુની કૃપાય મળતી જાય
જીવને મળેલદેહની અવનીપર જ્યોત પ્રગટી,જે સંત જલારામથી ઓળખાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
પવિત્રસંત શ્રીસાંઇએ પાર્થીવગામમાં જન્મલીધો,સમયેતેશેરડીમાં આવીને રહ્યા
નિરાધાર વ્યક્તિને દ્વારકામાઈએ સાથ આપ્યો,જે સંત સાંઇબાબા થઈ જાય
જગતમાં મળેલદેહને નાતજાતથી દુર રાખવા,શ્રધ્ધા અને સબુરીથી પ્રેરી જાય
સાંઈબાબાએ પ્રેરણાકરી માનવદેહને,જે મળેલદેહને નાઆશાઅપેક્ષા અડીજાય
.....એ જીવને કૃપામળે ભગવાનની,જે મળેલદેહને જીવનમાં પાવનરાહ આપી જાય.
###################################################################
December 8th 2021

સમજણ સમયની

 નાસાએ શેયર કર્યો એનિમેટેડ વિડિયો, આવનાર સમયમાં ધરતી પર મનુષ્યનું જીવવું  મુશ્કેલ બની શકે છે - Adhuri Lagani
          .સમજણ સમયની

તાઃ૮/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલમાનવદેહ એપ્રભુનીકૃપા,જે નિરાધારદેહથી દુર રાખી જાય
અવનીપર જીવનુઅનેકદેહથી આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાકહેવાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
કુદરતની આ પવિત્રલીલા કહેવાય,જે મળેલદેહને  પાવનરાહે લઈ જાય
માનવદેહને જીવનમાં નાકોઈઆશા અપેક્ષા,કદી કોઇ સમયે અડી જાય
એ પરમાત્માની પવિત્રકૃપા થાય,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની સેવા કરાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં અનેકદેહથી પ્રભુનોજન્મ થાય
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
જન્મથી દેહમળતા જીવને કર્મનીરાહ મળીજાય,જે જીવનમાં સમયે દેખાય
પવિત્રકર્મમાં નાકોઈ તકલીફ અડીજાય,જ્યાં પરમાત્માની પાવનકૄપા થાય
જગતમાં પવિત્રહિંદુ ધર્મ કહેવાય,જેમા પ્રભુ અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પ્રભુકૃપાએ સમયની સમજણ પડે,જે જન્મમરણથી છોડીજાય 
....ંમળેલદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ પણ થઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

 

December 8th 2021

પવિત્ર રાહમળે

##ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali  Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati  Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar##
.           .પવિત્ર રાહમળે

તાઃ૮/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે અનેકદેહથી જન્મ લઈ જાય
ભારતની ધરતીને પવિત્ર કરતા,હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવને સમયે માનવદેહમળે ધરતીપર,એગતજન્મનાકર્મથી મેળવાય
માનવદેહથી જીવનુ આગમન થાય,જે જીવને પવિત્રરાહે દોરીજાય
પ્રભુ અનેકદેહથી જન્મલઈને પધાર્યા,જે પવિત્રરાહે જીવનેલઈ જાય 
શ્રધ્ધારાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવ પર પાવનકૃપા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
જીવનુ અવનીપરનુ આગમન થતા,મળેલદેહથી કર્મની કેડી મેળવાય
અનેકદેહથી જન્મમળે જીવને,પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ કહેવાય
માનવદેહ એપાવનકૃપા પ્રભુનીજીવપર,જેસમયે પવિત્રકર્મ કરાવીજાય
મળે પરમાત્માનો પ્રેમ દેહને,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજાની પ્રેરણા થાય
.....એ પવિત્રકૃપા મળેલ માનવદેહપર,જે દેહ મળતા ભક્તિરાહે જીવી જાય.
ૐૐૐ+++++++++++++++++++++++ૐૐૐ++++++++++++++++++++++++ૐૐૐ
December 7th 2021

પ્રભુનો પવિત્રપ્રેમ

 શું તમે જાણો છો શ્રીકૃષ્ણ નાં ભાભીનું નામ શું હતું? તમારા માંથી ૯૮% લોકો  નહીં જાણતા હોય - Adhuri Lagani
.            પ્રભુનો પવિત્રપ્રેમ

તાઃ૭/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલ માનવદેહના જીવને કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય. 
જગતપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇ જીવથી કદી છ્ટકાય
પરમકૃપા પરમાત્માનીછે જગતમાં,જે સમયે જીવથી માનવદેહ મેળવાય
શ્રધ્ધારાખીને ધરમાં પુંજા કરતા,હિંદુ ધર્મમાં પ્રભુની જ્યોત પ્રગટી જાય
હિંદુધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય. 
અદભુત પવિત્રકૃપા જગતપર કરવા,પરમાત્માનુ પવિત્રદેહથી આગમન થાય
માનવદેહને પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયને સમજીને ચાલવાની પ્રેરણા થાય 
પરમાત્માની પવિત્ર શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
નાકોઇઅપેક્ષા કે નાકોઇ આશા જીવનમાં રહે,એ પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
################################################################
December 6th 2021

શિવશંકર ભોલેનાથ

 **Somwar Ke Upay: ભગવાન શિવ અને માતા પાર્વતી સોમવારે આ કાર્યોથી પ્રસન્ન થાય  છે, ઘરમાં ધનની કમી નથી રહેતી.**
.            શિવશંકર ભોલેનાથ 

તાઃ૬/૧૨/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમકૃપાળુ પરમાત્મા શ્રીશંકરભગવાન છે,જે ભોલેનાથ પણ કહેવાય
પરમ શક્તિશાળી એ મહાદેવ કહેવાય,એ પાર્વતીપતિથી ઓળખાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
પવિત્ર શંકરભગવાન ધરતીપર,જે ભારતમાં પવિત્રગંગાનદી વહાવીજાય
હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,એ શંકર ભગવાનની પત્નિ થઈ જાય
મળેલ માનવદેહને જીવનમાંપવિત્રકૃપાએ,સંબંધમળે જે સંતાનથી દેખાય
પવિત્રસંતાન શ્રીગણેશ અને શ્રીકાર્તિકેય,દીકરી અશોકસુંદરી જન્મી જાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
માતાપિતાની કૃપાએ જન્મતા,શ્રી ગણેશ હિંદુધર્મમાં ભાગ્યવિધાતા થાય
અવનીપર જીવનેમળેલ માનવદેહને,પાવનરાહે જીવવા પ્રેરણા કરી જાય
શ્રીગણેશને હિંદુધર્મમાં વિઘ્નહર્તાથીપુંજાય,એરિધ્ધીસિધ્ધીના પતિકહેવાય
પરમાત્માના પવિત્ર પરિવારને માનવદેહથી,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
....એવા વ્હાલા ભગવાન હિંદુધર્મમાં થયા,જેમને ૐ નમઃ શિવાયથી પુંજાય.
###############################################################
« Previous PageNext Page »