April 8th 2022

કાલરાત્રિ માતા

નવરાત્રિનો સાતમો દિવસઃ માં કાલરાત્રિની પૂજાથી આસૂરી અને ખરાબ શક્તિઓનો થાય છે નાશ
.           .કાલરાત્રિ માતા  

તાઃ૮/૪/૨૦૨૨  (સપ્તમી નવરાત્રી) પ્રદીપ બ્રહ્મભટ્ટ    

શ્રધ્ધા રાખીને હિંદુધર્મમાં પવિત્રરાહે,મળેલદેહથી તહેવારને ઉજવી જવાય
પવિત્ર દુર્ગામાતાની પાવનકૃપાએ,નવસ્વરૂપને શ્રધ્ધાથી નવરાત્રીમાં પુંજાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
પવિત્રમાતાની પાવનકૃપા હિંદુધર્મમાં થઈ,જેમના નવસ્વરૂપની પુંજા કરાય
નવરાત્રીના નવદીવસ શ્રધ્ધાથી વંદન કરી,માતાને ગરબારાસથી વંદન થાય
નવરાત્રીના સાતમાનોરતે કાલરાત્રિમાતાને,દાંડીયારાસથી ગરબાગાઈનેપુંજાય
પવિત્રતહેવાર હિંદુધર્મમાં ભારતથી મળે,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
અવનીપર મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જીવનમાં નાકોઇદેહથી દુર રહેવાય
જન્મમરણ એ જીવને દેહથી મળે,જે જીવને આગમનવિદાયથી અનુભવથાય
પવિત્રશક્તિશાળી દુર્ગામાતાછે,જેમને ૐહ્રીંમ દુર્ગેદુર્ગે રક્ષ્મીસ્વાહાથીપુંજાય
નવરાત્રીનો પવિત્ર તહેવાર મળે હિંદુધર્મથી,જે દુનીયામાં માકૃપાએ ઉજવાય
....હિંંદુ ધર્મમાં પવિત્ર દુર્ગામાતાને,ધુપદીપ કરીને વંદન કરી આરતી ઉતારાય.
##############################################################
April 7th 2022

જ્ય કાત્યાયની માતા

 માં કાત્યાયનીની પૂજાથી થાય છે શક્તિ સંચાર અને શત્રુઓ પર મળે છે જીત જાણો આખી  વાત | 
.           જય કાત્યાયની માતા

તાઃ૭/૪/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મના પવિત્ર તહેવારને ઉજવવા,દુર્ગામાતાની પવિત્રકૃપા મળી જાય
પવિત્ર માતાના નવસ્વરૂપને વંદન કરવા,નવરાત્રીમાં માતાની પુંજાકરાય
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં દેવદેવીઓથી જન્મ લઈ જાય
પવિત્રહિંદુધર્મ જગતમાં જેમાં પવિત્ર તહેવારને,સમયે શ્રધ્ધાથીજ ઉજવાય
નવરાત્રીના તહેવારમાંઆજે છઠ્ઠાનોરતે,માતાકાત્યાયનીને ગરબાકરીપુંજાય
પવિત્રધર્મની સાથે ચાલતા હિંદુઓથી,માતાની કૃપાથી ધર્મને વંદન કરાય
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
મળેલદેહને પવિત્રકર્મનો સંબંધજીવનમાં,સંગે મળેલધર્મમાં પ્રભુનીપુંજાકરાય
પરમાત્માની પાવનકૃપા મળે ભક્તને,જે શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં દેવદેવીઓનેજ ભક્તિથી પુંજાય
નવરાત્રીના તહેવારમાં માતા દુર્ગાના,નવસ્વરૂપને દાડીયારાસથી વંદનથાય    
....પવિત્રકૃપામળે માતાની જ્યાંશ્રધ્ધાથી,તાલીપાડી દાંડિયારાસથી ગરબા ગવાય.
###############################################################
 
April 6th 2022

મળેલ સમજણ

  ગણેશ ચતુર્થી : 'ગજાનન'ના અંગો બતાવે છે જીવન જીવવાનો માર્ગ, જાણો કયું અંગ શેનું છે પ્રતિક | Gujarat News in Gujarati
.           મળેલ સમજણ

તાઃ૬/૪/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,જે મળેલ માનવદેહને સમયે સમજાય
પવિત્ર પાવનરાહે જીવન જીવવા,શ્રધ્ધાથી ઘરમાં ભગવાનની પુંજાકરાય
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે સમયે જીવને માનવદેહ દઈ જાય
જીવને જન્મમરણનો સંબંધ જે અનેકદેહના,સંબંધથી અનુભવ થઈ જાય
માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે દેહ મળતા સમયસાથે ચાલીજાય
સમયેજીવને નિરાધારર્દેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમેળવાય
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
ભગવાનની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,જીવને કર્મનોસંગાથ મળીજાય
સમયનીસાથે ચાલવા મળેલદેહને,શ્રધ્ધાથી ભક્તિનીપવિત્રરાહેજીવનજીવાય
માનવદેહને ભગવાનનો પ્રેમમળે જીવનમાં,જે મળેલ સમજણથીજ જીવાય
મળેલદેહનાજીવને અવનીપર આગમનમળે,જે દેહથી થયેલકર્મથી મેળવાય 
.....એ જીવનમાં પવિત્રકૃપા પ્રભુની કહેવાય,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
===============================================================
April 6th 2022

સ્કંદમાતાને વંદન

 The fifth form of Navdurga - "Skandamata"
.             સ્કંદમાતાને વંદન

તાઃ૬/૪/૨૦૨૨   (પંચમી નવરાત્રી)   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર નવરાત્રીના તહેવારમાં,દુર્ગા માતાની કૃપાએ રાસગરબા રમાય
હિંદુતહેવારને શ્રધ્ધાથી ઉજવવા,ભક્તો સમયની સાથે વંદન કરીજાય
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
પવિત્ર તહેવારમાં દુર્ગામાતાના,નવ સ્વરૂપની  ધુપદીપથી પુંજા કરાય
નવરાત્રીના પાંચમા નોરતે ગરબે ઘુમીને,સ્કંદમાતાને વંદન કરી જવાય
ભારતની ધરતીને પવિત્રકરી હિંદુ ધર્મથી,જ્યાં પવિત્ર તહેવાર ઉજવાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળીભક્તોને,જે દુનીયામાં ભક્તોને અનુભવાય
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
શ્રધ્ધાળુ ભક્તોપર હિંદુધર્મમાં માતાની,પવિત્રકૃપા મળતા સુખમળીજાય
મળેલ માનવદેહને જીવનમાં,નાકોઇ આશા કે અપેક્ષા કદી અડી જાય
એજ માતાની પાવનકૃપા મળે ભક્તને,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત માતાની કૃપાથી,જે ઘરમાં ધુપદીપથી ઉજવાય  
....એ પરમાત્માની પાવનકૃપા માનવદેહને,જે પવિત્ર પ્રસંગ ઉજવાઈ જાય.
###########################################################
April 5th 2022

જય દુર્ગા માતાની

ચોથે નોરતે માતા કૂષ્માણ્ડા : બ્રહ્માંડનું સર્જન કરનારી આ દેવી ભક્તોનાં દુ:ખનો પણ ત્વરીત નાશ કરે છે, જાણો તમામ વિગતો 
.          જય દુર્ગા માતાની

તાઃ૫/૪/૨૦૨૨ (જય કુષ્માડા માતા) પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં નવરાત્રીના પવિત્ર દીવસે,ભક્તોથી રાસઅને ગરબા ગવાય
પવિત્રમાતા દુર્ગાના નવસ્વરૂપને વંદનકરી,શ્રધ્ધાથી માતાની પુંજાકરાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
દુર્ગામાતાના સ્વરૂપની સમયે પુંજાકરતા,પાવનકૃપાનો લાભ મળી જાય
આંગણે આવી કૃપા મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પુંજાથાય
માતાજીને નવરાત્રીના પવિત્ર તહેવારે,ભક્તો રાસગરબાથી વંદનકરીજાય
પવિત્રતહેવાર હિંદુધર્મમાં એ નવરાત્રીથી પુંજાય,જે માતાનીકૃપા કહેવાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
પરમશક્તિશાળી પવિત્રદુર્ગા માતાછે,જે હિન્દુધર્મની જ્યોતપ્રગટાવી જાય
સમયે માતાની પવિત્રકૃપા થતા માનવદેહને,મંદીરમાં માતાને વંદનકરાય
શ્રધ્ધારાખીને માતાના દર્શ કરતા,માતાની પાવનકૃપા દર્શનથી મેળવાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં દેવઅને દેવીઓ છે,જે ભારતદેશમાં જન્મી જાય
....ૐ હ્રીંમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,માતાને ધુપદીપ કરીને વંદન કરાય.
###########################################################
April 4th 2022

પવિત્રકૃપાળુ ચંદ્રધંટામાતા

  140 Chandra ghanta maa ideas | navratri images, navratri, durga
          પવિત્રકૃપાળુ ચંદ્રધંટામાતા 
 તાઃ૪/૪/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાના નવસ્વરૂપન ગરબા ગવાય
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જે નવરાત્રીને ઉજવાય
....માતાજીના નવદીવસમાં આજે ત્રીજા નોરતે, માતા ચંન્દ્રધંટા ને વંદન કરાય.
ભારતની ધરતીને પવિત્રકરવા દેવીઓથીદેહલીધા,જે માતાજી પણ કહેવાય
નવરાત્રીના પવિત્રતહેવારમાં શ્રધ્ધાળુભક્તો,ગરબે ધુમીને પ્રસંગ ઉજવીજાય
હિન્દુધર્મમાં દુર્ગામાતાના નવસ્વરૂપના,દર્શન કરવા નવરાત્રીમાં પુંજા કરાય
માતાને નવદીવસ વંદનકરતા ભક્તો,આજે ત્રીજેદીવસ ચન્દ્રધંટાને પુંજીજાય
....માતાજીના નવદીવસમાં આજે ત્રીજા નોરતે, માતા ચંન્દ્રધંટા ને વંદન કરાય.
તાલીપાડીને ગરબા રમતા પવિત્ર ભક્તોને,માતાની કૃપાનો અનુભવ થાય
હિન્દુધર્મના પવિત્રતહેવારને શ્રધ્ધાથી ઉજવવા,હ્યુસ્ટનમાં ભક્તો મળીજાય
દાંડીયા રાસને પ્રેમથી વગાડી માતાને વંદનકરતા,માતાની કૃપા મળીજાય
પવિત્ર તહેવારને શ્રધ્ધાથી ઉજવવા,પવિત્રભક્તો સમયની સાથે ચાલીજાય
......માતાજીના નવદીવસમાં આજે ત્રીજા નોરતે,ચંન્દ્રધંટામાતાને વંદન કરાય.

     +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 1st 2022

મળે પ્રેમ પ્રભુનો

Bombay Samachar | Article 
.         ,મળે પ્રેમ પ્રભુનો 

તાઃ૧/૪/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવનુ આગમન અનેકદેહથી અવનીપર,માનવદેહ એ પ્રભુકૃપા કહેવાય
જીવને જન્મમરણથી આગમન મળે,ના કોઇદેહથી સમયથી દુર રહેવાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
માનવદેહ એપ્રભુનીકૃપાએ જીવને મળીજાય,જીવનમાં કર્મનીરાહ મેળવાય
મળેલદેહને સમયે સમજણમળે જીવનમાં,એ પ્રભુકૃપાએ સમયને સમજાય
ભગવાનને ઘરમાં ધુપદીપ કરીને,શ્રધ્ધાથી આરતીકરીને વંદન પણ કરાય
પરમપ્રેમ મળે પ્રભુનો જીવનમાં,જે મળેલદેહથી જીવનમાંભજનભક્તિકરાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે અવનીપર જન્મમરણ આપીજાય
પાવનરાહે જીવન જીવવા મળેલદેહને,શ્રધ્ધાથી પુંજન કરતા પ્રભુનોપ્રેમ મળે
અદભુતકૃપાળુ ભગવાનછે ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મલઈઆવીજાય
પવિત્રદેશ ભારતને મંદીરોથી કર્યો,જ્યાંહિંદુધર્મમાં પવિત્રભક્તોપુંજાકરી જાય
....એ પરમાત્માની અદભુતલીલા જગતમાં,જે મળેલદેહને સમયસાથે લઈ જાય.
================================================================
April 1st 2022

પરમપ્રેમની જ્યોત

 Madanmohan Patel - Posts | Facebook
.          પરમપ્રેમની જ્યોત

તાઃ૧/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની શ્રધ્ધાળુ ભક્તોપર,જે પાવનરાહે લઈ જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહમળતા અનુભવથાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
પરમપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુકૃપાએ સુખ આપી જાય
અદભુતલીલા અવનીપર સમયની છે,જગતમાં નાકોઇથી દુર રહેવાય
પવિત્રરાહે જીવન જીવવાની રાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
પાવનકૃપા પ્રભુની શ્રધ્ધાળુભક્તોપર,જ્યાં સમયે ભક્તોથી સેવા કરાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
પવિત્રભક્તોના પરમપ્રેમની જ્યોતપ્રગટી,જે વડતાલધામનું મંદીરકરીજાય
પાવનકૃપા મળશે હ્યુસ્ટનમાં ભક્તોને,જે મંદીરમાં પ્રભુની પુંજાકરી જાય
માનવદેહને પવિત્રકર્મનો સંબંધ છે,એજ ભગવાનની પાવનકૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજન કરી,પરમાત્માને વંદનકરીને પુંજાકરાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
###############################################################
« Previous Page