April 20th 2022

નિખાલસપ્રેમ પકડજો

 પ્રભુને પામવા માટે પંડિતાઈ અને બુદ્ધિ કરતાં ભાવના-પ્રેમ-શ્રદ્ધા બળવાન છે! -  Sandesh
.          .નિખાલસપ્રેમ પકડજો

તાઃ૨૦/૪/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પાવનકૃપા જીવનેમળે,જે સમયે જીવને માનવદેહ મળી જાય
અવનીપરના આગમનને સંબંધ,ગતજન્મના દેહના થયેલ કર્મથી મેળવાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
જીવને ધરતીપર જન્મમરણનો સંબંધ દેહથી,જે સમયની સાથે લઈ જાય
માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે ભગવાનનીકૃપાએ કર્મ કરાવીજાય
પરમાત્માએ ભારતદેશને પવિત્રકર્યો,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જેમાં દેવઅને દેવીઓથી આવીજાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
પ્રેમ એભગવાનની પવિત્રકૃપા માનવદેહપર,એ સમયના સંગાથે લઈ જાય
કુદરતની કૃપાને ના કોઇથી પકડાય,કે નાકોઇ દેહથી કદીય દુર રહેવાય
પાવનરાહે જીવનજીવવા શ્રધ્શાથી,ઘરમાં ધુપદીપ કરીને પ્રભુનીપુંજા કરાય
પ્રભુની પવિત્રકૃપાએ આશિર્વાદમળે,જે માનવદેહને જીવનમાંસુખઆપીજાય
....આ પવિત્રલીલા પરમાત્માની જગતમાં,જે માનવદેહથી પ્રભુની પુંજા કરાય.
##############################################################
April 19th 2022

અદભુત પ્રેમ મળે

 શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો |  dharmalok magazine Anjana Raval 20 february 2020 | Gujarati News - News in  Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર ...
.           અદભુત પ્રેમ મળે

તાઃ૧૯/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપામળે,જે દેહને સુખ આપી જાય
જગતમાં જીવને સમયે દેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળતો જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
પરમકૃપાળુ જગતમાં પરમાત્માજ છે,એ મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુની પાવનકૃપાકહેવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અન પક્ષી,એ નિરાધારદેહથી જીવન જીવીજાય
અદભુત પ્રેમ મળે ભગવાનનો મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાકરાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
જગતમાં પવિત્રભુમી ભારતદેશની છે,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જે ભારતમાં દેવદેવીઓથી જન્મલઈ કૃપાકરીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,એ મંદીરથી પ્રેરણા કરી જાય
સમયની સાથે ચાલતા ભક્તો ઘરમાં,ધુપદીપ કરીને પ્રભુની પુંજા કરી જાય
.....એ અદભુત કૃપા ભગવાનની જીવપર,જે મળેલદેહને સમયે સદમાર્ગે લઈ જાય.
###################################################################

     

April 18th 2022

કૃપા મળે પરમાત્માની

##ભગવાન બ્રહ્માની ઉપાસના ન કરવા પાછળનું શું કારણ છે? |##

.                              કૃપા મળે પરમાત્માની

  તાઃ૧૮/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને અવનીપરનુ આગમન મળે દેહથી,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતપર જીવને દેહના જન્મ મરણથી,સમયે આગમનવિદાયથી મળતો જાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,એ જીવના ગતજન્મના કર્મથી મળીજાય
જગતપર જીવને પ્રાણીપશુજાનવરપક્ષી,અને માનવદેહથી સમયે આગમન થાય
પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે જીવને પ્રેરણા કરી જાય
શ્રધ્ધારાખીને જીવને મળેલ માનવદેહથી,ઘરમાં ધુપદીપ કરી પ્રભુની પુંજાકરાય
......એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે શ્રધ્ધાથી ભક્તિકરતાદેહને મળીજાય
જગતપર નાકોઇ દેહની તાકાત કે,તે સમયથી દુરરહી જીવનમાં કર્મ કરી જાય
મળેલદેહને પ્રભુકૃપાએ પાવનરાહ મળે,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાઅડીજાય
એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહના જીવનમાં પ્રભુનીભક્તિકરાય
.....એ પાવનકૃપા ભગવાનની મળે જીવનમાં,જે જીવના દેહના પવિત્રકર્મ કરાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 17th 2022

પવિત્ર શ્રધ્ધાનો સંગાથ

....
           .પવિત્ર શ્રધ્ધાનો સંગાથ

તાઃ૧૭/૪/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં પવિત્રશ્રધ્ધાથી ભક્તિ કરાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે પ્રભુની કૃપાથી બચાવી જાય
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
મળેલદેહને જીવનમાં પ્રભુનીકૃપામળે,જ્યાં શ્રધ્ધાથીઘરમાં પ્રભુની ભક્તિકરાય
જગતમાં હિદુધર્મની જ્યોત પ્ર્ગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય 
અનેકપવિત્રદેહથી પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી,દુનીયામા પવિત્રદેશ કરીજાય
હિંદુધર્મમાં પરમાત્માએ જન્મ લઈને,જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મ કરી જાય
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
જગતપર મળેલદેહને જીવનમાં કદીસમય નાપકડાય,પભુકૃપાએ સમયસાથેચલાય
ભગવાનની પવિત્રકૃપા મળે હિંદુ ધર્મમાં,જ્યાં ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય
જીવનમાં નામાગણી નાલાગણી અડે,જ્યાં પાવનરાહે પવિત્રશ્રધ્ધાથી ભક્તિથાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એપરમાત્માની પાવનકૃપાએ મળે
.....જગતપર જીવને અનેકદેહનો સંબંધ,પાવનકૃપાએ જીવને માનવદેહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
April 16th 2022

પવિત્રદીવસ

 હનુમાન જયંતિ 2021 | હનુમાન જયંતિ કથા, વિધિ, મહત્વ અને ફોટા સ્ટેટસ 
.             પવિત્રદીવસ

તાઃ૧૬/૪/૨૦૨૨  (જન્મદીવસ)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બજરંગબલીમહાવીર જેપરમશક્તિશાળી,હિંદુધર્મમાં એરામભક્તથી ઓળખાય
માતાઅંજનીના પવિત્રદીકરા હનુમાન,જેમનો આજે પવિત્રજન્મદીવસ ઉજવાય
.....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
જીવને અવનીપર માનવદેહ મળે,જેને સમયે જીવનમાં જન્મદીવસથી ઉજવાય
હિંદુધર્મથી પવિત્ર જ્યોતપ્રગટી જગતમાં,જેમાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
દેવ અને દેવીઓથી જન્મ લીધો.જેમની શ્રધ્ધાથી ધુપદીપ કરીનેજ પુંજા કરાય
પ્રભુએ અયોધ્યામાં શ્રીરામથી દેહલીધો,જેમને મદદ કરવા હનુમાન જન્મી જાય
.....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
શ્રીરામના ભક્ત શ્રીહનુમાનનો જન્મદીવસ,જેમને હેપ્પી બર્થડે હનુમાન કહેવાય
પરમશક્તિશાળી હતા જેશ્રીરામના ભાઈલક્ષ્મણને,સંજીવની લાવી બચાવી જાય
મહાવીર હનુમાનહતા જેસીતામાતાને શોધી,લંકાના રાજારાવણનુ દહન કરીજાય
શ્રધ્ધારાખી રામભક્ત હનુમાનની,જન્મદીવસની શુભેસ્છાથી જયહનુમાન કહેવાય
  .....મળેલદેહપર શ્રીરામની પવિત્રકૃપા,જેમની બજરંગબલી હનુમાનથી પુંજા કરાય.
###################################################################
April 12th 2022

ભગવાનના આશિર્વાદ

ભગવાન શિવને આ વસ્તુઓ અર્પણ કરશો તો, દરેક મનોકામના થશે પૂરી... - Gujju Jankari
.        .ભગવાનના આશિર્વાદ

તાઃ૧૨/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઇ હિંદુધર્મની જ્યોત પ્રગટાવી જાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં ભગવાનની ધરમાંધુપદીપથી પુંજા કરાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
જગતમાં જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહથી થયેલકર્મથી મળતો જાય
અનેકદેહનોસંબંધ જીવને અવનીપર,એ પ્રાણીપશુજાનવરપક્ષીઅનેમાનવીથી મળે
ભગવાનની પવિત્રકૃપાથી આશિર્વાદ મળતા,જીવનુ માનવદેહથી આગમન થાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનોસંગાથ મળીજાય,જે સમય સમજીને જીવાય
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
જગતમાં ભારતની ધરતીને હિંદુધર્મથી પવિત્ર કરવા,દેવદેવીઓથી જન્મલઈ જાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે શ્રધ્ધાથી ધરમાં પ્રભુનીપુંજા થાય
ભગવાનના પવિત્ર આશિર્વાદથી મળેલદેહને,જીવનમાં સુખઅને શાંંતિ મળી જાય
જીવનુ માનવદેહથી આગમનથતા,પ્રભુકૄપાએ દેહને નાકોઇઆશાઅપેક્ષા અડીજાય 
....પવિત્ર હિંદુધર્મ છે દુનીયામાં,જેમાં ભગવાનના અનેક મંદીરમાં જઈને ભક્તિ કરાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
April 11th 2022

માતાની પાવનકૃપા

 આજે વસંત પંચમી, માં સરસ્વતીની આરાધના માટેનો ઉત્તમ દિવસ | vasant panchami is the festival of saraswati pooja | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat ...
.          માતાની પાવનકૃપા

તાઃ૧૧/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર કૃપાળુ માતા સરસ્વતીની,પાવનકૃપાએ કલમપ્રેમીઓથી કલમને પકડાય
હિંદુધર્મમાં પવિત્રમાતા ભારતમાં જન્મીજાય,જે માનવદેહને પ્રેરણા આપી જાય 
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
શ્રધ્ધારાખીને માતાને વંદન કરતા,માનવદેહથી માતાની પાવનકૃપાય મેળવાય
સમયની સાથેચાલતા કલમપ્રેમીને,માતાની પવિત્રકૃપાએ પવિત્રરચના થઈજાય
અવનીપર જીવને મળેલમાનવદેહ,એ પરમાત્માની પાવનકૃપાએ દેહ મળીજાય
મળેલદેહના જીવને ગતજન્મના દેહનાકર્મથી,ધરતીપર દેહથીઆગમન મેળવાય
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
પવિત્રપાવનકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જેમનૉકૃપા જે કલમ અને કલાથી દેખાય
અનંતઆનંદમળે જીવનમાં માનવદેહને,જે માતાનીપ્રેરણાએ દેહનેસુખઆપીજાય
જગતમાં અદભુતકૃપાળુ ભગવાન છે,જે ભારતમાં દેવઅનેદેવીઓથી જ્ન્મી જાય
પરમાત્માના પવિત્રદેહને શ્રધ્ધાથી વંદન કરતા,માનવદેહપર પવિત્રકૃપા થઈજાય
....જગતમાં કલમપ્રેમીઓની રચનાથી,મળેલ માનવદેહને અનંત આનંદ મળી જાય.
##################################################################
April 10th 2022

સિધ્ધીદાત્રી માતા

 માતા આદિશક્તિ દુર્ગાના દરેક સ્વરૂપનો મહિમા છે અનોખો, જાણો નવ દેવીઓ વિશે - Media 50 Times
.           સિધ્ધીદાત્રી માતા  

તાઃ૧૦/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં પવિત્રદુર્ગા માતાના,નવ સ્વરૂપથી નવરાત્રીમાં પુંજા કરાય
નવરાત્રીમાં ભક્તો શ્રધ્ધાથીજ તાલી પાડીને,ગરબા ધુમીને રમી જાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
પરમકૃપાળુ દુર્ગામાતાના નવસ્વરૂપની,નવરાત્રીમાં ભક્તોપુંજા કરીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોતથી જગતમાં,દેવ અને દેવીઓની કૃપા મેળવાય
જગતમાં ભગવાનનીકૃપા ભારતથી,એ પવિત્રધર્મને દુનિયામાં લઈ જાય
પવિત્રનવરાત્રીના તહેવારમાં નવમાદીવસે,સિધ્ધીદાત્રી માતાનીપુંજા થાય
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
હિંદુધર્મ એપવિત્રધર્મછે જગતમાં,જેમાં પરમાત્માની કૃપાએ ભક્તિ કરાય
ભારતને પવિત્રદેશ કર્યો ભગવાને,જે માનવદેહને પાવનરાહ આપી જાય
કુદરતની પાવનકૃપામળે દેહને,જ્યાં શ્ર્ધ્ધાથી પવિત્રતહેવારને વંદનકરાય
મળેલદેહના જીવને કર્મનોસંબંધ જીવનમા,જે જન્મમરણથી મળતો જાય 
....પવિત્ર નવરાત્રીના નવમાનોરતે,માતા સિધ્ધીદાત્રીને ગરબા રમીને પુંજાય.
############################################################
April 10th 2022

જય મહાગૌરી માતા

ઉમાષ્ટમી : જાણો શા માટે અપાયું જગતજનનીને મહાગૌરી નામ - Abtak Media  
.          .જય મહાગૌરીમાતા    

તાઃ૯/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

નવરાત્રીના પવિત્ર તહેવારમાં,દુર્ગામાતાની નવસ્વરૂપની પુંજા કરાય
માતાની પવિતકૃપા મળે ભક્તીથી,જ્યાં માતામહાગૌરીને વંદનકરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
શ્રધ્ધારાખીને માતાને દાંડિયા રાશથી વંદનકરાય,જે કૃપા આપી જાય
પવિત્ર શક્તિશાળી દુર્ગામાતા હિંદુધર્મમાં,જે શ્રધ્ધાથી પ્રેરણા મેળવાય
માતાના નવ સ્વરૂપની પુંજા સમયે કરતા,માનવદેહને કૃપા મળીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જ્યાં શધ્ધાથી ભક્તિ કરાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા,પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જેના ભક્તોથી પવિત્રમંદીરમાં પુંજા કરાય
માતાની પવિત્રકૃપાથી દરવર્ષે,નવરાત્રીનો તહેવારને ભક્તિથી ઉજવાય
પવિત્રધર્મ જગતમાં હિંદુછે.જે પવિત્ર દેવદેવીઓની ભક્તોથી પુંજાથાય
...હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,પ્રસરીજગતમાં એમાતાની કૃપાએ મેળવાય.
===============================================================
April 9th 2022

શ્રી રામનવમી

 રામ નવમી 2021 | Ram Navmi 2021
.           શ્રી રામનવમી

તાઃ૯/૪/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

સમયની સાથે ચાલતા હ્યુસ્ટનના,વડતાલધામના ભક્તો પ્રસંગ ઉજવી જાય
પવિત્ર તહેવાર શ્રીરામના જન્મદીવસનો,જે પવિત્ર રામનવમીથી ઓળખાય
....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય.
હિંદુધર્મની જ્યોતપ્રગટાવી જગતમાં,જે માતાપિતાની કૃપાએ જીવનમાં વર્તાય
પવિત્ર જીવનસંગીની એસીતાજી થયા,શ્રીરામનેપવિત્રરાહે સંગાથ આપી જાય
ભારતદેશની ધરતીને પવિત્ર કરવા ભગવાન,અનેકમાનવદેહથી જન્મ લઈજાય
પરમાત્માએ પવિત્રદેહલીધો ભારતમાં,જે શ્રીરામનાનામથી ભુમીપવિત્ર કરીજાય
....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય.
વડતાલધામના મંદીરના હ્યુસ્ટનના હરિભક્તો,હિંદુધર્મના તહેવારને વંદી જાય  
ભગવાન શ્રીરામના જન્મદીવસને,શ્રધ્ધાથી ભક્તો રામનવમીથીજ ઉજવી જાય
બજરંગબલી હનુમાન એશ્રીરામના પરમભક્ત હતા,જે લંકાનુ દહન કરી જાય
શ્રીરામના પત્નિસીતાને શોધીને હનુમાન,શ્રીરામભાઈલક્ષ્મણને લંકા લાવીજાય  
....અયોધ્યના રાજા દશરથના સંતાન,સંગે માતા કૌશલ્યાના દીકરાય એ કહેવાય.
################################################################

	
« Previous PageNext Page »