May 11th 2022

માતાનોકૃપા

સંતોષી માતા ની કૃપા પ્રાપ્ત કરવા માટે આજથી શરુ કરો આ વ્રત…વિશિષ્ટ રીતે કરો આ ઉપવાસ.. 
.             માતાની કૃપા  

તાઃ૧૧/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુ ધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતને જગતમાં પવિત્રદેશ કરી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,જે દેવઅનેદેવીઓથી જન્મ લઈ જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ માતાએ પવિત્રદેહ લીધા,જે મળેલદેહને જીવનમાં ભક્તિ આપીજાય
માનવદેહના જીવનમાં પવિત્ર તહેવાર મળે,જે જીવને મળેલદેહને સુખ મળીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનક્રુપા કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે જીવને સત્કર્મ કરાવી જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્ર પાવનકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્ર તહેવાર ઉજવાય
અનેક પવિત્રદેહ દેવીઓએ લીધા અવનીપર,જેમની માતાના નામથી પુંજા થાય
જીવને પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહ મળીજાય
પ્રભુની કૃપાએ માનવદેહને ભક્તિની રાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પંજાકરાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
#####################################################################
 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment