આંગણેઆવી કૃપામળે
**** . આંગણેઆવી કૃપા મળે તાઃ૩૦/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય આંગણે આવી માતાની કૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરીને વંદન પણ કરાય .....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય. જગતમાં પવિત્ર હિંદુધર્મ છે હારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય પવિત્ર દેવ અને દેવીઓથી માનવદેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાય પવિત્ર લક્ષ્મીમાતાને ધનલક્ષ્મીમાતા પણ કહેવાય,અને શ્રીવિષ્ણુ ભગવાન પતિદેવ થાય જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સમયસાથે ચલાય,ના કોઇદેહથી દુર રહી જીવાય .....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય. જીવને સંબંધ સમયથી નાકદી દુર રહેવાય,ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મેળવાય અવનીપરના જીવનાઆગમનને ગતજન્મનાદેહથી થયેલકર્મથી જીવને આગમન આપીજાય જગતમાં પવિત્ર દેવી લક્ષ્મીમાતા કહેવાય,જે માનવદેહને ઘરમાં ધન આપી કૃપાકરી જાય માનવદેહને માતાનીપવિત્રકૃપાએ જીવનમાં,સુખઅનેશાંંતિ મળીજાય જેજીવનેમુક્તિમળીજાય .....એ પવિત્રકૃપાળુ માતા છે,જેમને ૐ મહાલક્ષ્મીયે નમો નમઃથી માતાની માળા જપાય. #########################################################################