October 2nd 2023

પવિત્રસાથ મળે સમયનો

 **********
   .       પવિત્રસાથ મળે સમયનો

તાઃ૨/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે જીવાડી જાય
જીવને જન્મથી સમયેજ માનવદેહ મળે,ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાડી જાય 
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
જીવને જગતમાં કર્મનોસંબધ જે જન્મમરણથી મળતોજાય,નાકોઇ જીવથી દુર રહેવાય
સમયને નાકોઈ જીવથી કદી પકડાય,પરમાત્માની પાવનકૃપા સમયે જીવને મળી જાય
અવનીપરજીવને પ્રભુનીકૃપાસમયે મળે,જે માનવદેહ મળતા નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકોઇ કર્મની રાહ મળે
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રકૃપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
મળેલ માનવદેહનેજીવનમાં સમયનીસાથેચાલવા,પરમાત્માની પ્રેરણામળે જેસુખઆપીજાય
જીવને સમયે ભગવાનની પવિત્રકૃપામળે,જે શ્રધ્ધાની પવિત્ર ભક્તિરાહે પ્રભુની પુંજાકરાય
પરમાત્માની કૃપાએ જન્મથી મળેલમાનવદેહને,સમયનો પવિત્રસાથ મળે એદેહને સમજાય
શ્રધ્ધાથી ઘરમાં દેવદેવીઓની ધુપદીપકરી,આરતીકરતા પરમાત્માની પાવનકૃપામળી જાય
....જન્મથી મળેલદેહને સમયે કર્મનોસંબંધ,એ પ્રભુનીપવિત્રpપાએ શ્રધ્ધાથીભક્તિ કરાવી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment