October 3rd 2023

શ્રધ્ધાથી ભક્તિકરાય

 *********
.           શ્રધ્ધાથી ભક્તિકરાય

તાઃ૩/૧૦/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર પ્રેરણામળે માનવદેહને પરમાત્માની,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
જીવનેઅવનીપર જન્મમરણનોસંબંધ કહેવાય,જે સમયે જીવનેદેહઆપીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,જે સમયે જીવાડીજાય
અદભુતકૃપાજ પરમાત્માની અવનીપર,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
જીવનેસમયે જન્મથી માનવદેહ મળે,એ મળેલદેહને જીવનમાં કર્મ કરાવીજાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશ કરવા,પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મી જાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
પવિત્રકૃપા હિંદુધર્મથી માનવદેહને મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવનમાં પવિત્ર દેવ અને દેવીઓની શ્રધ્ધાથી,પુંજાકરતા પ્રભુનીકૃપામળીજાય
માનવદેહને સમયનીસાથે ચાલવાની પ્રેરણામળે,જે જીવનમાં સુખ આપી જાય
જીવનમાંશ્રધ્ધાથી પ્રભુનીભક્તિકરતા,કૃપાએ જીવને જન્મમરણથીમુક્તિમળીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણામળે માનવદેહને,જ્યાં સમયે ઘરમાં પ્રભુનીપુંજા કરાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment