October 6th 2023

પવિત્રપ્રભુની કૃપા

 
.            પવિત્રપ્રભુની કૃપા

તાઃ૬/૧૦/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી સમયે માનવદેહ મળે,એ અદભુતકૃપા પરમાત્માની કહેવાય
અનેકદેહનોસંબંધ જીવને જન્મથી,જે સમયે માનવદેહથી આગમનઆપીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
જગતમાં અદભુતકૃપા ભગવાનનીજ કહેવાય,જે પવિત્ર ભારતદેહથી પ્રેરીજાય
ભારતદેશમાં ભગવાન દેવઅને દેવીઓથી,પવિત્રદેહથી જન્મલઈ કૃપાકરીજાય
પરમાત્માની પવિત્રકૃપા હિંદુધર્મથીમળે માનવદેહને,જે પવિત્ર્રરાહે જીવાડીજાય
હિંદુધર્મજ જગતમાં પવિત્રધર્મ છે,જેમાં ઘરમાં મંદીરમાંપુંજાકરતાકૃપામળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
ભગવાનની પુંજા ઘ્રરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી,દીવોકરી આરતી ઉતારાય
અદભુત કૃપા ભગવાનની ભારતદેશપર કહેવાય,જ્યાં દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરતા જીવનમાં,પવિત્રકૃપાનો અનુભવપણ થઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોજ સંબંધ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવાડીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
દેહને કુદરતની પવિત્રકૃપા મળે,જ્યાં જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
માનવદેહને સમયની સાથે ચાલવા પ્રભુનીપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
મળેલ માનવદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં ઘરમાં ભગવાનની પુંજા કરાય
જીવનાદેહને ના મોહમાયા કે અપેક્ષા અડી જાય,એ દેહને અંતે મુક્તિમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા જગતમાં,જે જીવને મળેલ માનવદેહથી અનુભવ થાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment