December 14th 2023

સાંઇબાબાનો પ્રેમ

**********
.              સાંઇબાબાનોપ્રેમ

તાઃ૧૪/૧૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મમાં કહેવાય,સમયે પાર્થીવગામમાં સાંઇ જન્મીજાય
જન્મલઈ શેરડીગામમાં આવી શ્રધ્ધાઅનેસબુરીની,પ્રેરણાથી માનવદેહનેપ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણામળે,જે પવિત્રદર્મથી શેરડીથી ભક્તોને પ્રેરીજાય
જીવનમાંમળેલદેહને ભગવાનનીપ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાશબરીથી પુંજાકરાય 
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીૐ શ્રીસાંઇનાથાય નમઃથીપુંજાય
શેરડીથી સાંઇબાબાની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીવંદન કરાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
પાર્થીવગામમાં જન્મલીધો ભગવાને,જે માનવદેહને પવિત્રભક્તિરાહે પ્રેરણાકરીજાય
શેરડીગામમાં નિરાધારદેહથી પધારીજાય,જ્યાં કૃપાળુદ્વારકામાઈ પવિત્રરાહદઈજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા જે હિંદુમુસ્લીમધર્મની,ભક્તોને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે
પવિત્રપ્રભુનીપ્રેરણા શેરડીના સાંઇબાબાની,જે માનવદેહના જીવનેમુક્તિ આપીજાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
######################################################################





	
December 13th 2023

કૃપાળુ માતા

*****માતા લક્ષ્મી હંમેશા મહેરબાન રહે તેવું ઈચ્છો છો તો ભૂલથી પણ શુક્રવારે ન કરો આ કામ | if you want to please maa lakshmi do not do this work on friday****
.                  કૃપાળુ માતા

 તાઃ૧૩/૧૨/૨૦૨૩   (પવિત્ર લક્ષ્મીમાતા)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર ભગવાનના દેહથી ભારતદેશમાં,પ્રભુ દેવ અને દેવીઓથી જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,દુનીયામાં નાકોઇદેશથીપ્રેરંણા થાય
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય.
અનેક પવિત્રદેહથી પરમાત્માએ જન્મલીધા,જે ભારતદેશનેજ પવિત્રદેશ કરી જાય
પવિત્રધર્મમાં પવિત્ર માતા અને દેવથી જન્મ લઈજાય,જેમની શ્રધાથી પુંજા કરાય
ક્રૂપા મળે માનવદેહને જીવનમાં જે સમયે,પવિત્રરાહે દેહનેજ જીવન જીવાડી જાય
માનવદેહને પવિત્ર ધનલક્ષ્મીમાતાની કૃપા મળે,જે દેહને જીવનમાં સુખ આપીજાય
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય.
જીવને સમયે મળેલ માનવદેહને કર્મનીરાહ મળે,જે ભગવાનની પવિત્રકૃપા કહેવાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય.જેમાં પ્રભુ અનેકપવિત્રદેવદેવીઓથી જન્મ લઈજાય
પવિત્ર લક્ષ્મીમાતા એ ધનલક્ષ્મીમાતાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીપુંજાય 
માતાનો પવિત્રકૃપામળે સાથે,પતિદેવ શ્રીવિષ્ણુભગવાનની જીવનમાં કૃપાઅનુભવાય 
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય. 
માનવદેહને જીવનમાં હિંદુધર્મની પ્રેરણામળે, જયાં શ્રધ્ધાથી લક્ષ્મીમાતાની પુંજાકરાય
ૐ મહાલક્ષ્મીચ વિદમહે વિષ્ણુ પત્નિથ ધીમહિ,તન્નો લક્ષ્મીચ પ્રચોદયાતથી પુંજાય
માતા લક્ષ્મીને શ્રધ્ધાથી હિંદુધર્મમાં,ઘરમાં વંદનકરી ધુપદીપ પ્રગટાવી આરતીકરાય
ધનલક્ષ્મીમાતાની પવિત્રકૃપામળે માનવદેહને,જે સમયે દેહને પવિત્રસુખ આપીજાય
....અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળતો જાય
=======================================================================
############ શ્રી જય લક્ષ્મી માતા ########### શ્રી જય લક્ષ્મી માતા ############

 

December 12th 2023

જીવનની પાવનરાહ

*****માતા પાર્વતી ના ૧૦૮ નામ ( mata parvati na 108 nam ) ll Gujarati dharmik varta ll - YouTube*****
.             જીવનની પાવનરાહ

તાઃ૧૨/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર અદભુતકૃપા જગતમાં પરમાત્માની કહેવાય,જે માનવદેહને સ્પર્શી જાય
પવિત્રપ્રેમથી કૃપા મળે જે ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા થઈ કૃપા કરી જાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
અવનીપર સમયે જીવને જન્મથી માનવદેહ મળે,એ પ્રભુની પાવનકૃપા થાય
જગતમાં જીવને ગતજન્મના કર્મથી આગમન મળે,ના કોઇ દેહથીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ પ્રભુની પુંજા કરાય
શંકરભગવાન અને માતાપાર્વતીના પવિત્રસંતાન,જે ગજાનંદ શ્રીગણેશકહેવાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મીજાય
જીવના મળેલ માનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જે જીવનમાં પવિત્રકર્મથીજીવાય
જન્મમરણથી જીવને આગમનવિદાય મળે,જે ગતજન્મનાદેહનાકર્મથીમેળવાય
ગણપતિજી એ માનવદેહના સુખકર્તાદુખહર્તા કહેવાય,જેમની પુંજાથીકૃપામળે
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
માતાપાર્વતીના પવિત્રસંતાને જીવનમાં,રીધ્ધી અન સિધ્ધી તેમની પત્નિકહેવાય
હિંદુધર્મમાં એ પવિત્રદેવ કહેવાય,જેમની માનવદેહથી ઘરમાં પંજાઆરતી કરાય
શ્રી ગણેશને જીવનમાં ૐ શ્રી ગણેશાય નમઃથી,આરતીકરી દેહથી વંદન કરાય
પ્રભુના પવિત્રદેહ ભારતમાંજ જન્મી જાય,નાદુનીયામાં કોઇદેશમાજન્મલઈ જાય
....એ હિંદુધર્મમાં સંતાન શ્રીગણેશ,એ ભોલેનાથઅનેમાતાપાર્વતીના દીકરા કહેવાય.
###################################################################
    
December 11th 2023

માનવતા પ્રસરી

*****lord shiva and godess parvati have seven sons*****
.             માનવતા પ્રસરી

તાઃ૧૧/૧૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
અદભુતકૃપા પ્રભુની અવનીપર કહેવાય,જે જીવના માનવદેહને સમજાય
જીવને જન્મમરણનો સંગાથ સમયે,જે મળેલદેહને કર્મનીરાહ આપીજાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં મળેલદેહથી ભક્તિ કરાય
જીવને મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધા આપીજાય
સમયની સાથે ચાલવાની પ્રેરણા,માનવદેહને જીવનમાં ભક્તિરાહમેળવાય
પ્રભુના અનેકપવિત્રદેહની કૃપામળે,જે સ્મયે ભારતદેશમાં જન્મ લઈ જાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશથી પવિત્રહિંદુધર્મથીપ્રસરીજાય
પરમાત્માએ અનેક પવિત્રદેહથી જન્મલીધો,જે જીવનાદેહનેભક્તિઆપીજાય
ભગવાનની પ્રેરણાએ જગતમાં,હિંદુધર્મના પવિત્રમંદીરો ભક્તો બનાવીજાય
માનવદેહને શ્રધ્ધા ભક્તિની પ્રેરણા મળે,જ્યાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
મળેલ માનવદેહને સમયની સાથે રહી,ઘરમાં શ્રધ્ધાથી પ્રભુની સેવા કરાય
ભારતદેશને પ્રભુએ હિંદુધર્મથી પવિત્રદેશ કર્યો,જે જીવને મુક્તિ આપીજાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન કહેવાય,સોમવારે દુધઅર્ચના કરીને વંદન કરાય
ૐ નમઃ શિવાય મંત્રથી માળા જપાય,જે જીવનમાં પવિત્રસુખ આપી જાય
.....જગતમાં જીવના જન્મથી મળેલ માનવદેહને,થયેલકર્મથી જન્મમરણ દઈ જાય.
#################################################################
December 10th 2023

પવિત્રકૃપાળુ દુગામાતા

*****દુર્ગાના હાથમાં શોભતા શસ્ત્ર પાછળ શું છે કથા, મા ને કોણે આપ્યા હથિયાર, on-navratri-know-about-durga-mata-all-astra-and-shastra-who-gave-her-them-all*****
             પવિત્રકૃપાળુ દુર્ગામાતા

તાઃ૧૦/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે પવિત્ર ભારતદેશથી ભક્તિ કરાવી જાય
અવનીપરજીવને જન્મથી દેહમળે,એ પ્રભુનીપવિત્રકૃપાએ દેહને સુખઆપીજાય 
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.  
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
પરમાત્મા પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય,જેમની શ્રધ્ધાળુ દેહથી પુંજાકરાય
અનેક પવિત્રદેહ ભગવાનના છે ભારતદેશમાં,મળેલમાનવદેહથી ભક્તિ કરાય
પવિત્રમાતાદ્દુર્ગાની હિંદ્દુધર્મમાંકુપામળે,જે માનવદેહને પવિત્રજીવન આપી જાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ ઉજવાય,જ્યાં હિંદુધર્મના ભક્તપર પ્રભુનીકૃપા થાય
અનેક પવિત્રદેવ અનેદેવીઓની માનવદેહને પ્રેરણામળે,જે ભક્તિરાહે પ્રેરીજાય
પવિત્રદુર્ગામાતાને ઑમ હ્રી દ્દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજા અને આરતીકરાય
પવિત્રકૃપાળુ માતાના આશિર્વાદમળે,જે માનવદેહને જીવનમાં સુખઆપીજાય 
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મ એજગતમાં પવિત્રધર્મછે,જેમાં પ્રભુદેવદેવીઓથી ભારતમાંજન્મલઈજાય
દુનીયામા હિંદુધર્મના ભક્તોને પ્રેરણા મળી,જે જગતમાં પવિત્રમંદીર કરીજાય
પવિત્રદેવ અને દેવીઓની પવિત્રકૃપાજમળે,જ્યાં માનવદેહથી ઘરમાંપુજાકરાય
હિંદુધર્મમાં માનવદેહથી ઘરમાં સવારસાંજ,ધુપદીપ પ્રગટાવીનેજ આરતીકરાય
.....પરમાત્માની પાવનકૃપાએ જીવના દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
##################################################################

 

December 9th 2023

ધર્મની પવિત્રજ્યોત

**********
.             ધર્મની પવિત્રજ્યોત   

તાઃ૯/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પવિત્રહિંધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પવિત્ર દેવદેવીઓથી જન્મી જાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જે માનવદેહને,જીવનમાં પવિત્રરાહેજ જીવાડી જાય
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપર,જ્યાં અનેકસમયથી જન્મલઇ પવિત્ર કરી જાય.
પવિત્રદેશ જગતમાં ભારતછે,જે મળેલમાનવદેહને પ્રભુનાદેહની જીવનમાંપુંજા કરાય
પરમાત્મા અવનીપર દેવઅનેદેવીઓથી જન્મીજાય,જે જીવનાદેહનેપવિત્રરાહપ્રેરીજાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ઘરમાં હિંદુધર્મમાં પુંજા કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જે હિંદુધર્મથી પવિત્રરાહે દેહને જીવાડીજાય 
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપર,જ્યાં અનેકસમયથી જન્મલઈ પવિત્ર કરી જાય.
ભારતદેશમાં આરાસુરગામમાં પવિત્ર અંબેમાતાએ જન્મલીધો,જે ભક્તોપરકૃપા કરે
શ્રધ્ધાથી માતાને ઘરમાં પુંજા કરી વંદનકરતા,શ્રી અંબે શરણં મમઃથી પુંજનકરાય 
પવિત્રકૃપાળુમાતા આરાશુરથી પધારે,જે શ્રધ્ધાળૂ ભક્તોને જીવનમાંસુખઆપીજાય
ભારતદેશને જગતમાં પવિત્રકર્યો,જ્યાં શ્રધ્ધાળુભક્તો દુનીયામાં પવિત્રમંદીરકરીજાય 
....પવિત્રદેશ કર્યો પરમાત્માએ અવનીપ.ર,જ્યાં અનેકસમયથી જન્મલઈ પવિત્ર કરી જાય.
########################################################################
 

 

December 8th 2023

પવિત્રદેશ ભારત

#####
.           પવિત્રદેશ ભારત

તાઃ૮/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા અવનીપર કહેવાય,જે માનવદેહને હિંદુધર્મથી પ્રેરીજાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,જન્મલઈ જાય જે તેમનીકૃપાકહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
અવનીપરજીવને જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
જીવને ગતજન્મના દેહનેકર્મથી,જન્મમરણનો સંગાથમળે જેદેહનાકર્મથીઅનુભવાય
ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ પવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેમાં ભગવાન,પવિત્રદેહથી ભારતદેશથી પ્રેરણાકરીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
જીવનામળેલ માનવદેહને અવનીપરકર્મનોસંબંધ,નાકોઇ જન્મથીમળેલદેહથીબચાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો.જે જીવનામાનવદેહને પ્રેરી જાય
હિંદુધર્મમાં દુનીયામાં પ્રેરણા મળે,જ્યાં હિંદુધર્મના અનેક પવિત્ર મંદીરજગતમાંથાય
જીવના મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવીપુંજાકરાય 
.....જગતમાં પવિત્ર હિંદુધર્મથી,માનવદેહને પ્રેરણાકરી જાય જે જીવને બચાવી જાય.
********************************************************************

	
December 8th 2023

પ્રભુકૃપાએ પ્રેમપકડજો

૦૦૦૦૦JAY MATAJI GROUP | Facebook૦૦૦૦૦
.            પ્રભુકૃપાએ પ્રેમ પકડજો  

તાઃ૮/૧૨/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા અવનીપર ભગવાનની હિંદુધર્મથી,જે શ્રધ્ધાળુ માનવદેહને પ્રેરી જાય
જીવને જગતમાં પ્રભુકૃપાએ સમયે જન્મથી,માનવદેહમળે જે કર્મનીરાહે લઈ જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
પવિત્રકૃપાળુ પ્રેમમળે પરમાત્માનો માનવદેહને,જે દેવઅને દેવીઓની પુંજાથી મળે
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય
જીવને જન્મથી માનવદેહમળે એ પ્રભુકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
અવનીપરસમયે જીવને જન્મમરણથી,આગમનઅનેવિદાય મળે જેકર્મ કરાવી જાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય.
જીવને સમયે દુનીયામાં જન્મમરણનો સંબંધ,જે પ્રભુનીકૃપાએ પવિત્રકર્મકરાવીજાય
જગતમાં જીવને નિરાધારદેહનો સંબંધ,જે જીવને પ્રાણીપશુપક્ષીઅને જાનવરથીમળે
ભગવાનની પવિરકૃપા ભારતદેશથી મળે,જે જીવનાદેહને પવિત્ર ભક્તિરાહે લઈજાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં જીવનામાનવદેહથી ઘરમાં પ્રભુનીપુંજાકરાય
......પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીજ મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મ લઈ જાય. 
########################################################################
December 7th 2023

પવિત્ર ભક્તિરાહ


.             પવિત્ર ભક્તિરાહ 

તાઃ૭/૧૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
અવનીપર જીવને પ્રભુની પવિત્રકૃપાએ,સમયે જન્મથી માનવદેહ મળી જાય
પાવનકૃપા પરમાત્માની જીવપર થાય,જે પવિત્ર ભારતદેશમાં જન્મઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે જીવનુ અનેકદેહથી આગમનથાય
જીવને ગતજન્મના કર્મથી જન્મ મળીજાય,પ્રભુકૃપાએ પવિત્રરાહે જીવનજીવાય
જગતમાં ભારતદેશએ પવિત્રદેશ છે,જેમાં ભગવાન પવિત્ર દેવદેવીથીજન્મીજાય
પવિત્ર હિંદુધર્મના મંદીર અનેક દેશમાં થાય,જે પવિત્રભક્તોની પ્રેરણા કહેવાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જગતમાં જન્મથી મળેલદેહને કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પ્રભુની આ પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે મળેલ માનવદેહને સમયે સમજાય
હિંદુધર્મ એપવિત્રધર્મછે જેમાનવદેહને,મંદીરમાં પવિત્ર ભક્તિરાહેપુંજાકરાવીજાય
ભારતદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય,જે દેવદેવીઓનાદેહથીમળે 
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
અવનીપર અદભુતકૃપા પ્રભુનીકહેવાય,જે મળેલમાનવદેહને ભક્તિરાહે પ્રેરીજાય
દુનીયામાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમના પવિત્ર મંદીર દુનીયામાં બંધાઇ જાય
આ પવિત્રમંદીરમાં સમયે ભક્તોઆવી,ધુપદીપ પ્રગટાવી આરતીકરીપુંજાકરાય
શ્રધ્ધાળુભક્તોને પવિત્રભક્તિની પ્રેરણામળે,જે મળેલદેહનાજીવનેમુક્તિઆપીજાય
.....જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ છે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#####################################################################

 

December 6th 2023

કૃપાળુ માતા

૦૦૦૦૦💐🙏 જય માં લક્ષ્મી માં🙏💐 • ShareChat Photos and Videos૦૦૦૦૦
.             કૃપાળુ માતા 
તાઃ૬/૧૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
        
હિંદુધર્મમાં મળેલ માનવદેહને પ્રભુકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જવાય
જીવનમાં સમયેપવિત્રકૃપા મળે પરમાત્માની,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે જીવને મળેલદેહને,શ્રધ્ધાથી પવિત્રજીવન જીવાડીજાય
જીવના માનવદેહને ભગવાનની પ્રેરણામળે,જે દેહને ભક્તિની પ્રેરણાથી અનુભવાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી ધુપદીપકરીને પુંજન કરાય
ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદન કરતા,એ માનવદેહપર ધનની કૃપા કરી જાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
અનેક પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય,જે દુનીયામા પવિત્રદેશ થઈ જાય
હિંદુધર્મના પવિત્રમંદીર દુનીયામા થઈ જાય,જ્યાં માનવદેહથી ભગવાનનીપુંજા કરાય
શ્રી વિષ્ણુ ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી પત્નિલક્ષ્મીજીની પુંજા કરાય
મળેલ માનવદેહને લક્ષ્મીમાતાની કૃપાએ,જીવનમાં ધનનીકૃપામળે જે સુખી કરીજાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
#####################################################################
« Previous PageNext Page »