October 4th 2023

પ્રેમ પ્રભુનો મળે

 #####સાચો પ્રેમ કોને કહેવાય? - Quora#####
                  પ્રેમ પ્રભુનો મળે

તાઃ ૪/૧૦/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં સમયને નાપકડાય કોઇથી જીવનમાં,કે નાકોઇથી સમયથી દુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનનીજ પુંજા કરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
અવનીપર ભગવાનની કૃપાએ હિંદુધર્મથી માનવદેહને,જીવનમાં પ્રભુકૃપા મેળવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રરાહ મળી પવિત્ર ભારતદેશથી,જ્યાં પ્રભુ જન્મલઈજાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે જીવનાદેહને ભક્તિકરાવીજાય
માનવદેહને પ્રભુનો પવિત્રપ્રેમ મળે,જે માનવદેહથી ઘરમાં ધુપદીપકરીને પુંજાકરાય
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
સમયની સાથે ચાલવા ભગવાનની પ્રેરણા મળે,નાજીવનમાં કોઇજ અપેક્ષાઅડીજાય
જીવને ભગવાનનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મથી જીવી જાય
અવનીપર જીવને સમયે જન્મથી આગમન મળે,જે દેહને ભક્તિનીરાહે જીવાડીજાય
દેહથી થયેલ પવિત્રકર્મથી ભગવાનની કૃપામળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય 
.....જીવને મળેલ માનવદેહપર પ્રભુનો પ્રેમમળે,જે મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય.
**********************************************************************



	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment