August 30th 2009

જલાસાંઇમાં વિશ્વાસ

                     જલાસાંઇમાં વિશ્વાસ

તાઃ૩૦/૮/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા મારા મનમાં છે,ને ભક્તિમાં વિશ્વાસ
માગણી કદી ના મનથી કરતો,
                       આવશે જલાસાંઇ મારે દ્વાર
                                 …….શ્રધ્ધા મારા મનમાં.
રટણ કરું હું પ્રભુ નામનું, મનમા રાખુ ધ્યેય
પાવન થાશે આજન્મ,ને ઉજ્વળ આ જીવન
સંતનીજોઇ ભક્તિસાચી,જીંદગી પવિત્રજાણી
માગુ કપાપરમાત્માની,જીવને સદામળનારી
                                  …….શ્રધ્ધા મારા મનમાં.
ના માગું હું માયા જગમાં કે ના માગું હું મોહ
જીવ જગતની પ્રીતભાગે,ના માનવ દેહ મળે
પ્રભુ કપામળે સદાયે,જલાસાંઇ જ્યાંઆવે દ્વારે
રમા,રવિનો પાવનજન્મ,સંગેમારે દિપલઆવે
                                     …….શ્રધ્ધા મારા મનમાં.                   
કરુણાપામીપરમપિતાની,સાચીભક્તિકરીજવાની
અપેક્ષાને અળગી રાખી,મોક્ષ માટે પ્રીત પ્રભુથી
સંસારનીમાયાને છોડી,પાવન મુક્તિ પકડીલેવી
જલાસાંઇની ભક્તિએવી,જગતજીવમાંઆવેપહેલી
                                           …….શ્રધ્ધા મારા મનમાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment