ક્ષમાયાચના
ક્ષમાયાચના
તાઃ૧૪/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગતી મતીની જગમાં લેવા,માનવ દેહ જગમાં મળે
પાવન જન્મ કરવા કાજે,ક્ષમા યાચનાએ કૃપા મળે
………ગતી મતીની જગમાં લેવા.
નિર્મળપ્રેમથી ભક્તિ કરતાં,જીવને શાંન્તિ સદા મળે
જીવન ઉજ્વળ મળી જતાં,આજન્મ સાર્થક બની રહે
મળશેમાયા મોહજગતમાં,ના તેનાબંધન છુટે કોઇથી
દેહના સંબંધ કર્મનામળે,જે ક્ષમા યાચનાએ દુર રહે
……..ગતી મતીની જગમાં લેવા.
ભુલોનો ભંડાર ભરેલો જગમાં,દેહને જ્યાં ત્યાં એમળે
માનવ જન્મને ઉજ્વળ કરવા,ભક્તિનો સંબંધ મળે
કૃપાની પ્રેમથી માગણી કરતાં,ક્ષમા સ્વરુપે એ દીસે
મહેંક માનવજીવનનેમળે,ના બીજી યાચના હવે રહે
……… ગતી મતીની જગમાં લેવા.
===============================