January 10th 2010

કરેલા કર્મ

                         કરેલા કર્મ

તાઃ૧૦/૧/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતનીમ છે જગતપિતાનો,સાર્થક જીવનો સંગ
કામનામએ ભક્તિ સંગથી,ભગાવશે દુન્યવી રંગ
                     …….જગતનીમ છે જગતપિતાનો.
માનવજીવન ઉજ્વળતાદે,જો મેળવે જગમાં પ્રેમ
મારુંતારું નાવળગે જ્યારે,લાવશે ઉમંગ જીવનમાં
કર્મનાબંધન દેહને વળગે,જે પાવન કરે આ જન્મ
પામીપ્રેમ પરમાત્માનો,મળશે સારા જીવોનો સંગ
                    ……..જગતનીમ છે જગતપિતાનો.
વાણી વર્તનએ દેહનીસાથે,જે મતી તરફ લઇજાય
કોણ,ક્યારે,કેમઆવે,ના જીવનમાં કોઇથી સમજાય
ભક્તિનો એક સાચોતાંતણો,મોહમાયાને ભગાડે દુર
લઇ જાય મુક્તિના માર્ગે,જે સાચાસંતથી મેળવાય
                      …….જગતનીમ છે જગતપિતાનો.
સુર્યોદયનો સહવાસસૌને,મળે જીવને વર્તનએ સંગે
સુર્યાસ્ત આવશે આંગણે,પણ ના મોહનો છોડશેરંગ
દીનચર્યામાં વર્તનનોદોર,મેળવશે ભવભવનાબંધન
કરેલા સારાકર્મથી દેહને,મળશે પરમાત્માનાપગરણ
                       ……. જગતનીમ છે જગતપિતાનો.

*****************************************

January 10th 2010

ૐ શ્રી જય

                          ૐ શ્રી જય

તાઃ૧૦/૧/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શબ્દના ઉચ્ચારણથી જ,મનને શાંન્તિ થાય
આંખોબંધ કરી ઉચ્ચારતાં,તનને ટાઢક મળીજાય
                        ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
પલાંઠીવાળી બેસી જઇને,પ્રભાતમાં એ બોલાય
મનનેશાંન્તિ તનને ટાઢક,દેહપણ પાવન થાય
શબ્દઉચ્ચારણની અસરે,માનવજન્મસફળ થાય
આનંદહૈયે મનનેશાંન્તિ,ને દેહનેસઘળુ મળીજાય
                         ………ૐ શબ્દના ઉચ્ચારણથી.
શ્રી શબ્દએ પાવનપ્રેમછે,જે જન્મ સફળ કરીજાય
માનોપ્રેમ મળે સંતાનને,જીવનપણ હરખાઇ જાય
શબ્દનોતાંતણો મળીજતાં,માનીકૃપા અપાર  થાય
માનવજીવન પાવનથાય,ને દેહપણ ઉજ્વળથાય
                       ……….શ્રી શબ્દએ પાવનપ્રેમ છે.
માનવતાની મહેંક બતાવે,જ્યાં જય શબ્દ બોલાય
સફળતાના જ્યાં સ્વરમળે,ત્યાં મનથીનીકળી જાય
ઝાઝી ઝંઝટ જગતમાંછે,જે જન્મ મળેજ મળી જાય
મુક્તિના દ્વાર ખોલવા જીભથી,જય શબ્દને સહવાય
                         ……….માનવતાની મહેંક બતાવે.

                             ===========
         આમએ તનમનને શુધ્ધ કરે,શ્રી એ દેહને શુધ્ધ કરે
અને જય એ જીવનો જન્મ સફળ કરે.

ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય

January 10th 2010

અતુટ માયા

                          અતુટ માયા

તાઃ૯/૧/૨૦૧૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુણાસાગર,મુક્તિ દાતા,જગજીવનના ભાગ્ય વિધાતા
કરીએ પુંજનઅર્ચન મનથી,કરશે જીવનઉજ્વળ તનથી
                              ……..કરુણા સાગર,મુક્તિ દાતા.
ભક્તિની જો માયાલાગી,તો જન્મસફળ થઇ જશે અહીં
મુક્તિ દ્વાર ખોલશે કરુણાસાગર,તનને શાંન્તિમળી જશે
નાચિંતા આવતીકાલની રહેશે,કે નાબારણે ઉભી ઉપાધી
ઉજ્વળ જીવન મહેંકી રહેશે,ને જીવને શાંન્તિ મળી જશે
                             ……….કરુણા સાગર,મુક્તિ દાતા.
માયાજો વળગી મોહની તો,ના રહેશે આરો કે ઓવારો
મુંઝવણ વણમાગી મળીજશે,ને ના સાથકે કોઇ સહારો
એક માગેલુ મળીજશે,તે પહેલાબીજુ વણમાગેલુમળશે
અલખની જ્યાં દ્રષ્ટિ પડશે,બંધન છુટીજશે આ તનથી
                             ……….કરુણા સાગર,મુક્તિ દાતા.

/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/