મારો અનુભવ
મારો અનુભવ
તાઃ૧૦/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલજીરાથી મઝા મળી ગઈ,ના ટેસ્ટ ભુલાય તેનો
ખાધાપછી પાણીમાં પીવાથી,પેટે મળી જાય હેલો
એવુ જાલાની જલજીરા છે,કદી નાદેહે આળસ ભેંટે
સવારે ખાધા પછી કેપહેલાં,સ્વાદ મસ્ત તેનો લાગે
આળસને ખંખેરી નાખે જલ્દી,ને પેટનેરાખે એ સાફ
અપચાની નાવ્યાધી રહે,જ્યાં પચીજાય આપોઆપ
સુઘડ શરીર ને બાંધો મજબુત,ના દવા કોઇ વળગે
………એવુ જાલાની જલજીરા ભઈ.
વર્ષોવર્ષનો છે મારો અનુભવ,પીવું છુ હુ ખાધા પછી
મનને શાંન્તિ મળી જાય,ને આળસ તો ભાગે આઘી
દેહને મળે જ્યાં રાહતસાચી,ત્યાં શાંન્તિ સાથે રહેતી
દવા ને ડૉક્ટર તો દુર રહે,જ્યાં રાહત દેહને મળતી
………એવુ જાલાની જલજીરા ભઈ.
================================