પ્રેમનીકેડી
******** . .પ્રેમનીકેડી તાઃ૬/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રપ્રેમની રાહ મળે દેહને,જે પરમાત્માના પ્રેમથીજ મેળવાય ભક્તિપ્રેમનો સંગ રાખતા જીવનમાં,અનંત પ્રેમનીકેડી મળીજાય .....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય. શ્રધ્ધાભાવથી પુંજનકરતા જીવનમાં,પરમાત્માના પ્રેમનીકૃપા થાય સુખ અને શાંન્તિ મળે માનવીને,જ્યાં પ્રેમની ગંગાજ વહી જાય સંત જલાસાંઇને નિર્મળપ્રેમથી વંદન કરતા,પ્રેમનીકેડી મળી જાય પવિત્રદેહ લીધો અવનીપર સંતથી,જે દેહની મહેંક પસરાવી જાય .....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય. મળેલમાનવદેહને સમયસંગે ચાલવુપડે,એકળીયુગની અસર કહેવાય જગતમાં ના કોઇથી છટકાય અવનીપર,જે કુદરતનીલીલા કહેવાય અનેકસંબંધનો સ્પર્શ મળે દેહને,જે જીવનમાં અનુભવથીજ સમજાય પરમકૃપા મળે દેહને જીવનમાં,જ્યાં નિર્મળ ભાવનાથી પુંજન થાય .....એજ પરમકૃપા પરમાત્માની જીવપર,જે માનવદેહને સુખ આપી જાય. =========================================================