September 15th 2020

પ્રેમથી પધાર્યા

જાણો શિરડીના સાંઈબાબાનો ઇતિહાસ અને તેમના અનેક પરચાઓ.. | Apnu Bhavnagar

                    પ્રેમથી પધાર્યા 
  તાઃ૧૫/૯/૨૦૨૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા હ્યુસ્ટનમાં,વ્હાલા સાંઇબાબા પધાર્યા અમારે ઘેર
આવી આંગણે પ્રેમથી આશિર્વાદ આપ્યા,મનને તરત શાંંતિ પણ મળી ગઈ
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ભોલેનાથની પાવનકૃપાથી શેરડીમાં આવી,માનવતાને મહેકાવવા રાહ દીધી
કુદરતની પવિત્ર કેડી મળે જીવને,જે જીવને મળેલદેહથી અવનીપર સમજાય
કર્મનોસંબંધ એદેહના વર્તનથી મેળવાય,જે જીવને આવનજાવન આપી જાય
મળે કૃપા પરમાત્માએ લીધેલ પાવનદેહથી,જે પવિત્રધરતી ભારતની કહેવાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
ઓમ શ્રી સાંઇનાથાય નમઃનુ સ્મરણ કરી,વંદનકરતા બાબાનીકૃપા અનુભવાય
કૃપા વ્હાલા શંકર ભગવાનની ભારતમાં,જે શેરડીમાં સાંઇબાબાથી ઓળખાય
અદભુત પ્રેરણા સાંઇબાબાએ કરી,એ મળેલ માનવદેહને નાધર્મકર્મ અડી જાય
કુદરતની પાવનકૃપા અવનીપર,એ મળેલદેહને શ્રધ્ધાસબુરીથી શાંંતિ આપીજાય
.....એવા મારા વ્હાલા અજબશક્તિશાળીએ,પરમાત્માની પાવનકૃપા આપી અહીં.
##################################################################