September 23rd 2020

સરસ્વતી માતા

.           . સરસ્વતી માતા 
તાઃ૨૩/૯/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પરમકૃપાળુ માતા સરસ્વતી અવનીપર,કલમપ્રેમીઓના કલમપ્રેમથી દેખાય
પાવનરાહે કલમ પકડતા જીવનમાં,અનંતશાંંતિ કલમનીકેડીથી આપી જાય
.....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
કલમની કેડી નિર્મળછે અવનીપર,જે મળેલદેહને શ્રધ્ધાએ કલમથી પ્રેરાય
અનેકરાહે પ્રેમથી કલમ પકડતા,માતા સરસ્વતીની આંગળીપર કૃપા થાય
પાવનરાહે મગજને પ્રેરણા કરે માતાજી,જે કલમની અદભુત કેડી કહેવાય
કલમપ્રેમી માતા જગતપર કહેવાય,જેમને પ્રેમથી વંદનકરતા કલમ પકડાય
....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
માતાની કૃપાએ કલમ પકડતા દેહથી,અનેકરાહે કલમથી લેખલખાઇ જાય
માનવસમાજને એ આંગળી ચીંધે,જે વાંચતા જોતા મનને ખુશ કરી જાય
અદભુતલીલા એ માતાની જગતપર,જે અદભુત કર્મની પ્રેરણા આપી જાય
આજકાલને ના સ્પર્શ કરે કલમ અવનીપર,એ અનેકરાહે દેહને મળી જાય
.....એજ કૃપા માતા સરસ્વતીની,જે કલમથી પ્રેરણા આપીને આનંદ આપી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

	
September 23rd 2020

સંસારનીકેડી

.             .સંસારનીકેડી 

તાઃ૨૩/૯/૨૦૨૦                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે માબાપનો પ્રેમ સંતાનને,જે પકડેલ પ્રેમ સંસારમાં દેહ આપી જાય
અવનીપરના આગમનનો સંબંધ છે પ્રેમનો,પાવનકૃપા પરમાત્માની થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
અદભુતલીલા અવીનાશીની અવનીપર,જગતપર જીવને દેહ આપી જાય
થયેલકર્મ જીવના મળેલ દેહને સ્પર્શે,જે જીવને જન્મમરણથી અનુભવાય
નિમીતબને માબાપ જીવનમાં,જે સંસારના સંબંધથી દેહને કર્મઆપીજાય
પરમપ્રેમ મળેદેહને અવનીપર,એજ શ્રધ્ધાભાવથી થયેલ ભક્તિથી દેખાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
કુદરતની આકેડી જગતપર દેખાય,જે જીવનાકર્મથી દેહને સમયે મેળવાય
દેહને મળે સંસારની કેડી જીવનમાં,એ સંસારને કુળથી આગળ લઈ જાય
પતિપત્નીના સંગાથે ચાલતા કુળને,સંતાન મળે જે પુત્રપુત્રીથી ઓળખાય
પાવનકર્મનીrરાહ મળે જીવને દેહથી,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય
.....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++