સંસારનીકેડી
. .સંસારનીકેડી
તાઃ૨૩/૯/૨૦૨૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માબાપનો પ્રેમ સંતાનને,જે પકડેલ પ્રેમ સંસારમાં દેહ આપી જાય અવનીપરના આગમનનો સંબંધ છે પ્રેમનો,પાવનકૃપા પરમાત્માની થાય .....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય. અદભુતલીલા અવીનાશીની અવનીપર,જગતપર જીવને દેહ આપી જાય થયેલકર્મ જીવના મળેલ દેહને સ્પર્શે,જે જીવને જન્મમરણથી અનુભવાય નિમીતબને માબાપ જીવનમાં,જે સંસારના સંબંધથી દેહને કર્મઆપીજાય પરમપ્રેમ મળેદેહને અવનીપર,એજ શ્રધ્ધાભાવથી થયેલ ભક્તિથી દેખાય .....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય. કુદરતની આકેડી જગતપર દેખાય,જે જીવનાકર્મથી દેહને સમયે મેળવાય દેહને મળે સંસારની કેડી જીવનમાં,એ સંસારને કુળથી આગળ લઈ જાય પતિપત્નીના સંગાથે ચાલતા કુળને,સંતાન મળે જે પુત્રપુત્રીથી ઓળખાય પાવનકર્મનીrરાહ મળે જીવને દેહથી,જ્યાં સંત જલાસાંઇની ભક્તિ થાય .....એજ માનવતાનો સંગાથ મળે જીવનમાં,જે સંસારનીકેડી પાવન કરી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++