September 10th 2020

શ્રી સાંઇ

.
.Sanj Samachar
             શ્રી સાંઇ  

તાઃ૧૦/૯/૨૦૨૦              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધા પ્રેમથી વંદન કરતા પવિત્રરાહે,મળેલદેહથી અવનીપર જીવાય
અપેક્ષામોહને જીવનમાં માનવતા સંગે,કદીય ના કોઇથી દુર રહેવાય 
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જન્મલીધો પરમાત્માએ વિવાદ ગામમાં,જે સાંઇબાબાથી ઓળખાય
શેરડી આવી માનવદેહથી ધરતી પાવનકરી,માનવતા મહેંકાવી જાય 
ભક્તિમાર્ગની રાહ દીધી માનવીને,જે નાતજાતથીજ દેહને દુર રખાય
જીવને મળેલદેહને પાવનરાહે જીવવા,નિર્મળ ભાવથીજ ભક્તિ કરાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
જીવને સંબંધ છે દેહથી અવનીપર,જે અનેકરાહે જીવનેદેહથી સમજાય
મળેલદેહને કર્મઅનેવર્તનથી રાહમળે,જે સુખદુખનો સ્પર્શ કરાવી જાય
જીવને પાવનરાહ મળે દેહથી,જ્યાં દેહ પરમાત્માની પુંજા જ કરીજાય
અવનીપરનુ આગમનવિદાય એકર્મનો સ્પર્શ,બાબાની ભક્તિએ છુટાય
.....મળેલ માનવદેહને સદમાર્ગે લઈ જવા,વ્હાલા સાંઇબાબાને પ્રેમથી વંદન થાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment