July 11th 2021

નાઆશા નાઅપેક્ષા

 +++કળિયુગની ભવિષ્યવાણી છે ભયાનક, તમારા પણ રુંવાડા ઉભા થઈ જાશે આપણા વિચિત્ર  ભવિષ્યને સંભાળીને... - જાણવા જેવું.કોમ+++      
.          .નાઆશા નાઅપેક્ષા

તાઃ૧૧/૭/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
            
પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે જગતપર જન્મથી આવેલાને દેખાય
માનવદેહ એ ગતજન્મના કર્મનો સંબંધ,જેમળેલદેહને પાવનરાહે લઈ જાય 
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
જીવને જન્મમળે જે દેહથી દેખાય,જગતમાં માનવદેહથી પ્રભુકૃપા મેળવાય
પાવનરાહ મળે જીવનમાં જેસમયને પારખતા,જીવનમાં પાવનકર્મ થઈજાય
સમયની સાંકળ એ યુગનીકેડી,જે કળીયુગ સતયુગથી મળેલદેહને સમજાય 
ના કોઇથી છટકાય કુદરતનીલીલાથી,જે જગતમાં અનુભવથી દેહને દેખાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
કર્મનો સંબંધ અવનીપર મળેલદેહને,જીવનમાં અનેક કર્મથીરાહત મળીજાય
પાવનકૃપા ભગવાનની મળે માનવીને,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરાય
અવનીપર મળેલદેહથી નાકદી છટકાય,કે ના આશાઅપેક્ષાથીય દુર રહેવાય
એલીલા અવનીપર સમયની કહેવાય,જગતમાં નાકોઇજ દેહથી કૃપા મેળવાય
....મળેલદેહને પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશા કે નાકોઇ અપેક્ષા અડી જાય.
================================================================


	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment