July 16th 2021

સમજ મળી સમયની


.          .સમજ મળી સમયની

તાઃ૧૬/૭/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમની જ્યોત મળે જીવનમાં,જે નિખાલસ ભાવનાથી જીવન આપી જાય
નાકોઇ અપેક્ષા મળેલદેહને જીવનમાં સ્પર્શીજાય,કે નામોહમાયા અડીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
અવનીપર કુદરતની કેડી સમજાય,જ્યાં હિંદુધર્મમાં પવિત્ર ભગવાનને પુંજાય
અનેક પવિત્રદેહ લીધા ભારતદેશમાં,જે મળેલ દેહને પવિત્ર રાહે પ્રેરી જાય
જન્મ મળે જીવને અનેક દેહથી,માનવદેહ એ પરમાત્માનીજ કૃપા કહેવાય
શ્રધ્ધારાખીને જીવનમાં સમયને સમજીને ચાલતા,નાકોઇ આફત અડી જાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધા ભારતમાં,એભુમીને પવિત્ર એકરી જાય
માનવદેહ મળતા જીવને પવિત્રરાહ પ્રભુ આપે,જે શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
લાગણી મોહઅને અપેક્ષાને દુરરાખતા,સમયની સમજણમળે એકૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં કર્મનોસંબંધમળે,જે આવતીકાલથી સમજણ આપીજાય
....એ પાવનકૃપા પરમાત્માની કહેવાય,જે દેહને સમયની સમજણ આપી જાય.
==============================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment