July 17th 2021

જય પવનપુત્ર

પવનપુત્ર હનુમાનજી વિષે, 10 અજાણી રોચક વાતો | Interesting Facts About Lord Hanuman - Gujarati Oneindia

.          .જય પવનપુત્ર   

તાઃ૧૭/૭/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિશાળી શ્રીરામના લાડલા,જગતમાં બજરંગબલીથીજ ઓળખાય
પવિત્ર ભક્તિદાતા માતા અંજનીનાસંતાન,એ લાડલા પવનપુત્ર પણ કહેવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
શ્રી રામના પત્ની સીતાને લંકામાં શોધી,શ્રીરામ લક્ષ્મણને એ મદદ કરી જાય
પવનપુત્રને લાયકાત મળી,જે આકાશમાં ઉડીને શ્રી રામને લંકામાં લાવી જાય
સીતામાતાને બચાવવા પતિ શ્રી રામને,અનેકરીતે મળેલ શક્તિથી મદદ કરાય
પવનદેવની પરમકૃપાએ સંતાન હનુમાનને,શ્રી રામસીતાની પવિત્રકૃપા મળીજાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના,ચરણમાં રાખવા લંકાનુ એ દહન કરી જાય.
હિંદુ ધર્મમાં પવિત્ર શક્તિશાળી ભક્ત છે,જેમની પુંજા કરતા દેહપર કૃપા થાય
પ્રભુશ્રીરામના ભક્ત જેમનેહનુમાન,સંગે બજરંગબલીમહાવીર અંજનીપુત્ર કહેવાય
શ્રધ્ધારાખીને ભક્તિ કરતા હનુમાન ચાલીસા,વાંચતા પવિત્રકૃપાનો અનુભવ થાય
નાકોઇ આશાઅપેક્ષા રાખીને સેવાકરતા,જીવનમાં નાકોઇજ તકલીફકદી મેળવાય
.....મળેલ શક્તિને ભગવાન શ્રીરામના ચરણમાં,રાખવા લંકાનુ એ દહન કરી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment