July 28th 2021
++
++
. .નિખાલસ પ્રેમ મળે
તા:૨૮/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર શ્રાવણમાસમાં હિંદુ ધર્મમાં,માનવદેહથી શ્રધ્ધાથી પુંજન કરાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,સંગે સંબંધીઓનો પ્રેમ મળી જાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
મળેલદેહની જ્યોત પ્રગટે,જ્યાં શ્રધ્ધારાખીને શ્રાવણ માસમાં પુંજા કરાય
પરમકૃપાળુ માતા દેવીઓનો પ્રેમમળે,જે જીવનમાં પવિત્રકૃપા આપીજાય
શ્રધ્ધાથી માતાને વંદન કરીને,પવિત્રમાતાનો મંત્ર બોલી પુંજન કરાઈજાય
અનેક દેવ અને દેવીઓએ પવિત્રદેહ લીધા,હિંદુધર્મમાં એસુખ આપીજાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલતા,પાવનરાહે સંબંધ મળતો જાય
જીવના આગમનને અનેકદેહનોસંબંધ,મળે માનવદેહ એજપ્રભુકૃપા કહેવાય
પાવનરાહ મળે જીવને મળેલ દેહને,જ્યાં નાકોઇજ આશાકેઅપેક્ષા રખાય
એ મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રપ્રેમ મળતા આનંદથાય
...એ પવિત્ર નિખાલસપ્રેમ છે પ્રેમીઓનો,જે મળેલદેહને આનંદ આપી જાય.
============================================================
No comments yet.