પવિત્રકૃપા મળી જાય
. .પવિત્રકૃપા મળીજાય તાઃ૨/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ અવનીપર પરમાત્માની પાવનકૃપાએ જીવને,અનેકદેહથી સમયે જન્મ મળતો જાય નિરાધારદેહથી જીવને બચાવીનેજાય,જે પાવનરાહે સમયસમજીને ચાલવા પ્રેરીજાય .....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળતી જાય. જીવને સંબંધ દેહનો અવનીપર,જે ગતજન્મના મળેલદેહના કર્મથી જન્મ મળીજાય નિરાધારદેહ જે જીવને પ્રાણીપશુ જાનવર પક્ષીથી,જન્મ મળતા સમયે અનુભવાય ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જેને સમયનીસાથે ચાલતા દેહનેસમજાય માનવદેહએ પાવનકૃપા પ્રભુની કહેવાય,જીવનમાં પવિત્રરાહે જીવવા ભક્તિ કરાય .....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય. ભગવાનની પાવનકૃપા મળે જીવનંમાં,જે મળેલ માનવદેહને પવિત્રકર્મ કરાવીજાય જીવનમાં સમયની સાથે ચાલવા પ્રભુની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુની પુંજાકરાય શ્રધ્ધાથી જીવનમાં કર્મ કરતા દેહને અનુભવથાય,જે દેહને સમય સાથે લઈ જાય જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડે,જે જીવનમાં દેહને પવિત્રરાહે દોરી જાય .....મળેલ માનવદેહને પ્રભુની પ્રેરણાથી,જીવનમાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ મળી જાય. ****************************************************************