સંત જલારામ
++++++ . . સંત જલારામ તાઃ૪/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય જગતમાં હિન્દુધર્મ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પાવનરાહે લઈજાય ....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય. પવિત્ર પ્રેરણા માનવદેહને આપવા,ભારતદેશમાં પવિત્ર સંત પ્રેરણા આપી જાય ગુજરાતના વિરપુર ગામમાં ઠક્કર પરિવારમાં,જલારામના નામથી જન્મલઈજાય શ્રધ્ધારાખીને જીવનજીવતા પરમાત્માએ પ્રેરણાકરી,જે ભુખ્યાને ભોજન દઈજાય જીવનમાં નાકોઇ અપેક્ષા રાખીને ભોજન આપી જાય,એજ પવિતરાહ કહેવાય ....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય. પવિત્રસંતથયા ઠક્કરકુળમાં જે માનવદેહથી,દુકાન ચલાવી જાય એકર્મ કહેવાય સમય આવતા પરમાત્માએ પ્રેરણા કરી,એ પવિત્રકર્મથીજ ભોજન આપી જાય પત્નિ વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે સમયે પરમાત્માને મદદ કરી જાય પવિત્રશ્રધ્ધાથી કર્મ કરતા વિરબાઈમાતાને,પ્રભુ ઝોળીઝંડો આપીને ચાલી જાય ....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય. #####################################################################