August 10th 2022

લક્ષ્મીમાતાની કૃપા

+++માતા લક્ષ્મીના કારણે રડ્યા હતા ભગવાન વિષ્ણુ, જાણો તેનું કારણ+++ 
                લક્ષ્મીમાતાની કૃપા

 તાઃ૧૦/૮/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    
      
હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ દેવઅનેદેવીઓથી જન્મી જાય
જગતમાં જીવને દેહમળે એ ભગવાનની કૃપાથીજ,અવનીપર જન્મથી દેહ મળી જાય
...માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય.
પ્રભુએ ભારતમાં પવિત્રદેહથી જન્મલીધા,એ માનવદેહને જીવનમાં પ્રેરણા આપી જાય
હિન્દુધર્મમાં માનવદેહને ભગવાનની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરાય
પવિત્રકૃપા મળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં હિન્દુધર્મથી માતાને ધુપદીપથી પુંજાય
માતાને ઓમ મહાલક્ષ્મીયે નમો નમઃથી વંદન કરતા,ઘરમાં પરિવારપર કૃપા થઇજાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય.
જીવને અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,જે અનેકદેહના આગમનથી બચીજવાય
ભારતદેશમાં પવિત્રમાતાથી જન્મ લીધો,જે શ્રી વિષ્ણુ ભગવાનની પત્નિ પણ કહેવાય
પવિત્રમાતા હિન્દુધર્મમાં ધનનીદેવી લક્ષ્મીમાતાજ છે,એ માનવદેહપર ધનવર્ષા કરીજાય
જીવને મળેલમાનવદેહને નાકોઇ આશા આપેક્ષા અડી જાય,એ માતાની કૃપા કહેવાય
....માનવદેહ એ જીવપર કૃપા કહેવાય,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવીજાય
###############################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment