August 20th 2022

અદભુત પવિત્રકૃપા

******
.            અદભુત પવિત્રકૃપા

તાઃ૨૦/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ માનવદેહને સમયનો સંગાથ મળે,જે થઈ રહેલકર્મથી અનુભવાય
પરમાત્માની પવિત્ર પાવનકૃપા માનવદેહપર,જે જીવનમાં પવિત્રરાહ આપીજાય
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
જીવનુ અનેકદેહથી આગમન અવનીપર,જે દેહ મળતાજ જીવને અનુભવ થાય
માનવદેહમળે જીવને એપવિત્રકૃપા કહેવાય,જેગતજન્મના દેહનાકર્મથી મળીજાય
અદભુતલીલાએ જીવને સમયેદેહમળે,જે પ્રાણીપશુજાનવરપક્ષીમાનવદેહ મેળવાય
માનવદેહને સમયનો સંગાથ મળે,જે નિરાધાર દેહના આગમનથી બચાવી જાય 
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
ભગવાનની પાવનકૃપાએ જીવનાદેહને પ્રેરણામળે,એદેહને પ્રભુનીભક્તિઆપીજાય 
પરમાત્માની પવિત્રકૃપામળે ભારતદ્શથી,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મી જાય 
જગતમાં પવિત્રભુમી ભારતદેશની કરી,જ્યાં અનેકદેહથી ભગવાન જન્મલઈ જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધારાખીને,ઘરમાં ધુપદીપ પ્રગટાવીનેજ પુંજા કરાય 
.....એ અદભુત પવિત્રકૃપા ભગવાનની જીવનમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય.
********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment