August 21st 2022
. .અદભુત પાવનકૃપા
તાઃ૨૧/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયે સમજાય
પાવનરાહે જીવન જીવવા પ્રેરણા મળે પ્રભુની,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જગતમાં જીવનુ આગમનદેહથી,જે પ્રભુકૃપાએ ગતજન્મના થયેલકર્મથી મેળવાય
નિરાધારદેહને નાકર્મનો સંબંધ અવનીપર,ભગવાનનીકૃપાએ માનવદેહ મળીજાય
પરમાત્માની અદભુત પાવનકૃપા,જે જીવને અવનીપર સમયેઆગમન આપીજાય
દેહને કર્મનો સંગાથ મળે જીવને,પ્રભુકૃપાએ દેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજનકરાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
જીવના દેહને સમયે પ્રેરણા મળે જીવનમાં,પ્રભુકૃપાએ પાવનરાહે જીવન જીવાય
જગતમાં પ્રાણીપશુજાનવર અને પક્ષીએ નિરાધારદેહ છે,ના સમય સાથે ચલાય
પ્રભુની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં મળેલદેહથી ઘરમાં પ્રભુની પુંજા કરાય
મળેલદેહને જીવનમાં નાકોઇ અપેક્ષા કે માગણી અડે,એ પ્રભુની કૃપાજ કહેવાય
....મળેલ માનવદેહના જીવને પાવનકૃપામળે ભગવાનની,એ પવિત્રભક્તિ કરાવી જાય.
********************************************************************
No comments yet.