August 26th 2022
***
***
. .જીવનની પવિત્રજ્યોત
તાઃ૨૬/૮/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ,પવિત્રરાહે જીવન જીવાય
પવિત્રકૃપા મળે પ્રભુની મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની બક્તિ કરાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
અદભુતકૃપા પ્રભુની અવનીપરના દેહપર,જે દેહના કર્મથી મળતી જાય
માનવદેહન જીવને કર્મનૉસંબંધ જીવનમાં,નાકોઇજ જીવથી દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે દેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિથી મળીજાય
પવિત્રલીલા પ્રભુની અવનીપરના દેહને,સમયે સમજણઆપી કૃપાકરીજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
જગતમાં ભારતદેશથી હિંદુધર્મની પ્રેરણાકરવા,પ્રભુ અનેકદેહથી જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે.જ્યાં શ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરાય
પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવનની પવિત્રજ્યોત પ્રગટીજાય
પવિત્ર સંબંધીઓને પવિત્ર પ્રેરણા મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
....સમયની સાથે મળેલદેહને પ્રભુનીકૃપા લઈ જાય,જે પવિત્રકર્મ આપી જાય.
################################################################
No comments yet.