June 20th 2023
***
***
. અદભુતકૃપા પ્રભુની
તાઃ૨૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેમ મળે પરમાત્માનો જન્મથી મળેલદેહને,એજ અદભુતકૃપા કહેવાય
જન્મથીમળેલ માનવદેહપર પ્રભુનીકૃપાથાય,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
જગતમાં પ્રભુની પાવનકૃપામળે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
ભારતદેશને પવિત્રદેશકર્યો ભગવાને,એ પરમાત્માનીકૃપા માનવદેહનેમળીજાય
જીવનેપ્રભુકૃપાએ જન્મથીમાનવદેહમળે,જે મળેલદેહને કર્મનો સાથ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાસમયે માનવદેહનેમળે,સમયેદેહને પવિત્રરાહે જીવાડીજાય
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
પ્રભુનીપવિત્રકૃપાએ મળેલદેહને,જીવનમાં શ્રધ્ધાનીપ્રેરણા થતા પ્રભુની પુંજાકરાય
માનવદેહને ઘરમાં ધુપદીપપ્રગટાવી,ભગવાનનેવંદનકરીને દીવોકરીનેઆરતીકરાય
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,પ્રભુકૃપાએ પવિત્રકર્મથીજ જીવાય
ભગવાનનીપવિત્રકૃપામળે દેહનાજીવને,જે સમયેજીવને જન્મમરણથી બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,એ સમયે મળેલ જન્મથી અનુભવાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
No comments yet.