June 30th 2023
. પ્રભુનીપવિત્ર કૃપા
તાઃ૩૦/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને મળેલ માનવદેહને,ભક્તિથી પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ભગવાનની પુંજાકરતા,જીવનમાં પાવનકૃપાએજ જીવાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મછે જેમાં ભગવાનની કૃપાએ,માનવદેહને પ્રેરણામળીજાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇજીવથી દુર રહેવાય
અદભુતકૃપા પરમાત્માની અવનીપર કહેવાય,જે મળેલદેહને ભક્તિરાહઆપીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
જીવને સમયે પ્રભુનીકૃપાએ માનવદેહમળે,હિંદુધર્મથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
પવિત્રભારતદેશથી ભગવાનની પ્રેરણા મળે,જે શ્રધ્ધાથી દેહને ભક્તિરાહે લઈજાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપામળે,સમયે ઘરમાંધુપદીપકરી પ્રભુનીઆરતીકરાય
ભગવાનની શ્રધ્ધારાખીને પુંજાકરતાદેહને,પ્રભુનીપવિત્રકૃપાએ જીવનેમુક્તિમળીજાય
....પવિત્ર કૃપાએ જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,જે દેહને સુખ આપી જાય.
########################################################################
No comments yet.